
સન ૧૮૫૭ના વિપ્લવકાળમાં કચ્છના માંડવીમાં જન્મેલા શ્યામજી કૃષ્ણવર્મા શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેના સાધક હતા અને તેમની નોંધ લઈ તેમને કાશીના પંડિતની ઉપાધિ આપવાની...

સન ૧૮૫૭ના વિપ્લવકાળમાં કચ્છના માંડવીમાં જન્મેલા શ્યામજી કૃષ્ણવર્મા શાસ્ત્ર અને શસ્ત્ર બન્નેના સાધક હતા અને તેમની નોંધ લઈ તેમને કાશીના પંડિતની ઉપાધિ આપવાની...

લંડનઃ હજારો દર્દીઓના નામે છેતરપિંડી આચરીને એનએચએસના ૭.૮૦ લાખ પાઉન્ડ ઓળવી જનાર ૬૭ વર્ષના ડો. જયંતીલાલ ભીખાભાઇ મિસ્ત્રીને બ્લેકફ્રાયર્સ ક્રાઉન કોર્ટે ત્રણ...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

સ્વામીનારાયણ સંપ્રદાયના વડા પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૫મા જન્મોત્સવની ૧૯મી ડિસેમ્બરે સારંગપુરમાં ભવ્ય ઉજવણી થઈ હતી. મહોત્સવના પ્રારંભે પૂ. ઈશ્વરચરણ સ્વામીએ...
‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલને જેલમુક્ત કરાવવા ગાંધી આશ્રમ ખાતે સોમવારે અનશન પર બેઠેલા ૩૮ જેટલા કાર્યકરોની જાહેરનામાના ભંગ બદલ રાણીપ પોલીસે અટકાયત કરી હતી. એ પછી મોડી રાત્રે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એ. વી. હીરપરાએ ‘પાસ’ના તમામ કાર્યકરોને...
ગુજરાતના ગરવા ગિરનારની ગોદમાં આવેલા જંગલમાં વસવાટ કરતા વનરાજો હવે ગુજરાતમાં જ રહેશે. તેઓનું ક્યાંય પણ સ્થળાંતર નહીં થાય. ગીર નેશનલ પાર્કમાંથી મધ્ય પ્રદેશના કુનો-પાલપુર વાઈલ્ડ લાઈફ સેન્ચુરીમાં સિંહોના સ્થળાંતર કરવાની માગણી ઉપર કેન્દ્રિય પર્યાવરણ...
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, મોરેશિયસની ડેન્ટલ કોલેજ અને વડોદરાની મનુભાઈ પટેલ ડેન્ટલ કોલેજના ચેરમેન ડો. રાજેન્દ્રસિંહ રાઠોડના ૬૦મા જન્મદિને યોજાયેલા કાર્યક્રમ ‘બ્લુ બર્ડ સેરેમની’માં રાજવી પરિવારે રાજેન્દ્રસિંહની રજતતુલા કરીને...
યુકેમાં ૪૫ વર્ષ અગાઉ ઈક્વલ પે એક્ટ અમલી થવા છતાં વેતન બાબતે લૈંગિક ખાઈ હજુ યથાવત છે. મહિલા ગ્રેજ્યુએટ્સની શૈક્ષણિક સફળતા વર્કપ્લેસમાં વાસ્તવિક બનતી નથી અને તેઓ ૮,૦૦૦ પાઉન્ડ જેટલું ઓછું વેતન મેળવે છે. ઈક્વલિટી એન્ડ હ્યુમન રાઈટ્સ કમિશનના જણાવ્યા...

લંડનઃ ૭/૭ના ત્રાસવાદી હુમલાની દસમી વરસીએ ફરીથી ત્રાસવાદનો આતંક ફેલાવવાનું ષડયંત્ર રચનારા દંપતી સાના અહમદ ખાન અને મોહમ્મદ રહેમાનને ઓલ્ડ બેઈલી કોર્ટે ૩૦...

લંડનઃ જો થોડાં શરાબપાન પછી તમને હેંગઓવરની તકલીફ થાય તો માત્ર તમે જ જવાબદાર નથી. વાઈનમાં ઉત્પાદકોના દાવા કરતા પણ વધુ આલ્કોહોલનું પ્રમાણ હોય છે, જેના પરિણામે...