ભાગેડુ આર્થિક અપરાધીઓ પરનો અપરાધ પુરવાર થાય તે પહેલાં જ તેના પર ત્રાટકીને તેની મિલકતો ટાંચમાં લેવા કેન્દ્રીય કેબિનેટે ૨૧મી એપ્રિલે ‘ભાગેડુ આર્થિક અપરાધી વટહુકમ, ૨૦૧૮’ બહાર પાડવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
ભાગેડુ આર્થિક અપરાધીઓ પરનો અપરાધ પુરવાર થાય તે પહેલાં જ તેના પર ત્રાટકીને તેની મિલકતો ટાંચમાં લેવા કેન્દ્રીય કેબિનેટે ૨૧મી એપ્રિલે ‘ભાગેડુ આર્થિક અપરાધી વટહુકમ, ૨૦૧૮’ બહાર પાડવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.

અમેરિકી સામયિક ‘ટાઈમ’ દ્વારા વર્ષ ૨૦૧૮નું વિશ્વની ૧૦૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કરાયું છે. આ લિસ્ટમાં ભારતમાંથી હિરોઈન દીપિકા પદુકોણ, ક્રિકેટર...

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વચ્ચેની સૂચિત બેઠક પહેલાં ચીને વિશ્વને સંદેશો આપવા પ્રયાસ કર્યો છે. ચીને સોમવારે જણાવ્યું હતું...

શાકાહારી વ્યક્તિઓને અખરોટમાંથી એવા તત્ત્વો મળે છે, જે ભાગ્યે જ અન્ય પદાર્થમાં મળે છે. તેમાં વિટામિન-બી૧૨ ભરપૂર છે. અખરોટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

ત્રણ વર્ષની ઉંમરે પિતા સાથે બ્રિટન પહોંચેલો શ્રેયસ રોયલ ચેસનો ખૂબ સારો ખેલાડી છે. શ્રેયસ બ્રિટનનો પ્રથમ ચેસ વર્લ્ડ ચેમ્પિયન બનવાની ખેવના ધરાવે છે, પરંતુ...

કોમનવેલ્થ દેશોના વડાઓની ૨૫મી ‘ચોગમ’ બેઠકમાં ભાગ લેવા ૧૭થી ૨૦ એપ્રિલ દરમિયાન બ્રિટનની મુલાકાતે આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિટિશ વડા પ્રધાન થેરેસા...

રાજસ્થાનના મણાઇ આશ્રમમાં ગુરુકુળની સગીર શિષ્યા પર બળાત્કાર ગુજારવાના કેસમાં જોધપુરની એસસી-એસટી કોર્ટે જાતે બની બેઠેલા સંત આસારામ ઉર્ફે આસુમલ સિરુમલાણી...
એક વાર સંતા અને બંતા બગીચામાં બેઠા હતા. બંતાએ પૂછ્યુંઃ યાર, જ્યારે દરેક માણસને ખબર હોય છે કે લગ્ન કર્યા પછી નુકસાન જ થવાનું હોય તો પણ લગ્ન કેમ કરતા હશે?સંતાઃ અરે, એટલા માટે કે મર્યા પછી જો એની આત્મા સ્વર્ગમાં જાય તો ત્યાં સારું લાગે અને નરકમાં...
ભુજ સ્વામીનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી સ્વામી, પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતની આજ્ઞા અને આશીર્વાદથી કચ્છ સત્સંગના આરાધ્ય નરનારાયણ ભગવાનનો ૧૯૫મો વાર્ષિક પાટોત્સવ તાજેતરમાં ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે...
ગુજરાતમાં પાકિસ્તાન સરહદનો કેટલોક વિસ્તાર હજુ પણ ફેન્સિંગ વગરનો છે. જૂન-૨૦૧૭ સુધીમાં ૫૧૨ કિલોમીટરની સરહદમાંથી ૨૮૦ કિલોમીટરમાં જ ફેન્સિંગ છે. ફેન્સિંગ ન હોવાના કારણે ઘૂસણખોરીના બનાવો અહીં નોંધાતા રહે છે. ગુજરાતમાં આવેલી પાકિસ્તાન સરહદના ૫૧૨ કિલોમીટરમાંથી...