- 14 Nov 2018

શિલ્પા શેટ્ટીએ પાંચમી નવેમ્બરે સાંજે મુંબઈમાં ભવ્ય ફંક્શનનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં પરિવાર, સલમાન ખાન, અરબાઝ ખાન, આયુષ શર્મા, તેની પત્ની અર્પિતા...

શિલ્પા શેટ્ટીએ પાંચમી નવેમ્બરે સાંજે મુંબઈમાં ભવ્ય ફંક્શનનું આયોજન કર્યું હતું. આ ફંક્શનમાં પરિવાર, સલમાન ખાન, અરબાઝ ખાન, આયુષ શર્મા, તેની પત્ની અર્પિતા...

એન્ટાર્કટિકા ખંડ એટલે જીવતા માણસને થિજાવીને મમી બનાવી દે એવો કાતિલતમ ઠંડો પ્રદેશ. આ વિસ્તારને ખૂંદવાના અનેક પ્રયોગો થયા છે, જેમાં સેંકડો સાહસિકોએ જીવ ગુમાવી...
સતત ૧૦૧.૨૧ કલાક સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ્ તથા લિમ્કા બુકમાં સ્થાન પામેલા મુશાયરામાં ચૂંટાયેલા ૬૦૩ ઊર્દૂ-હિન્દી શાયરોમાં મુંબઇનાં કચ્છી જૈન શાયરા આરતી સૈયાની પસંદગી થઇ હતી. દિલ્હીમાં આયોજિત મેરેથોન મુશાયરામાં ભારતભરમાંથી ચૂંટાયેલા શાયરોએ...
ભારતમાં આતંકી હુમલાઓ કરતાં પણ રોડ પરના ભુવાને કારણે વધુ લોકો મૃત્યુ પામી રહ્યાં છે. તેવી તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ટકોર કરવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે ભારતમાં છેલ્લા બે વર્ષમાં ૩૫૯૭ લોકો રોડ પરના ભુવાને લીધે મૃત્યુ પામ્યા છે....
પ્રાણીઓના હિત માટે કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા વર્લ્ડ એનિમલ પ્રોટેકશન (ડબલ્યુએપી)એ ગુજરાતમાં વિવિધ ડેરીઓના દૂધને કારણે સુપરબગ્સનું સંકટ સર્જાઈ શકે છે એવી ચેતવણી આપી હતી.

હિમાચલ પ્રદેશમાં સિમલાથી ૩૦ કિ.મી. દૂર હલોગ ધામી ગામમાં દર વર્ષે દિવાળીના બીજા દિવસે (બેસતા વર્ષના દિવસે) પરંપરાગત રીતે પથ્થર મેળો ભરાય છે. પથ્થરનો એવો...

વિશ્વભરમાં સંસ્કૃત ભાષાના અભ્યાસમાં વધતા જતા રસ વચ્ચે વિખ્યાત સંસ્કૃત શિક્ષક સ્વામી રામકૃષ્ણાનંદ તા.૧૭થી ૨૬ નવેમ્બર દરમિયાન લંડનની મુલાકાતે આવી રહ્યા છે....

માનવશરીર ઘણું અસુરક્ષિત ગણાય છે. અનેક જીવાણુઓ, વિષાણુઓ સહિતના જીવજંતુઓ માનવશરીર પર ત્રાટકવાની રાહ જ જોતાં હોય છે. જરા પણ ફેવરેબલ સંજોગો જણાય તેની સાથે...

હિંદુ ફોરમ ઓફ બ્રિટન દ્વારા હાઉસ ઓફ કોમન્સમાં ૩૧ ઓક્ટોબરેને બુધવારે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાની લંડન શાખા...

પર્વોમાં સૌથી મહત્ત્વના દિવાળી પર્વની સ્વામીનારાયણ મંદિર, વિલ્સડન ખાતે ધામધૂમપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તા.૬ નવેમ્બરને કાળી ચૌદશે હનુમાનજીનું સમૂહ...