
ધર્મ-અધ્યાત્મના પ્રચાર-પ્રસાર માટે વૈશ્વિક સ્તરે કાર્યરત પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ રિલિજિયનના વાઇસ ચેરમેન પદે ગુજરાતી મૂળના ડો. ભદ્રાબહેન શાહની વરણી થઇ છે....

ધર્મ-અધ્યાત્મના પ્રચાર-પ્રસાર માટે વૈશ્વિક સ્તરે કાર્યરત પાર્લામેન્ટ ઓફ ધ વર્લ્ડ રિલિજિયનના વાઇસ ચેરમેન પદે ગુજરાતી મૂળના ડો. ભદ્રાબહેન શાહની વરણી થઇ છે....

વર્લ્ડ વેલ્થ રિપોર્ટ મુજબ સૌથી સમૃદ્ધ દેશોમાં ભારત છઠ્ઠા ક્રમે છે. અને આ અહેવાલ મુજબ ગુજરાત ૫૬ લાખ કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. આ આંકડો ચોક્કસપણે એક...
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ, સ્ટેનમોર, વુડલેન, સ્ટેનમોર, HA7 4LF ખાતે તુલસી વિવાહના કાર્યક્રમો - તા.૨૨.૧૧.૧૮ સાંજે ૭.૩૦ મંડપ રોપણ, તા.૨૩ સાંજે ૭ વિવાહ વિધિ અને બાદમાં મહાપ્રસાદ. સંપર્ક. 020 8954 0205

આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી આડે થોડાક મહિના બાકી રહ્યા છે તે પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં વિકાસકાર્યોને બમણા...

કચ્છના ર૭૪ ગામોમાં નવા વર્ષના પ્રથમ દિવસે હજારો લોકો દ્વારા પોતાના સુરાપુરાના પાળિયાની પૂજા કરવામાં આવી હતી. ઝારાના ઐતિહાસીક યુદ્ધમાં ખપી ગયેલા આશરે પ૦...

વર્ષો જૂની પરંપરા મુજબ અંજારમાં માલધારીઓ દ્વારા અંજારમાં ધનતેરસે ગાયોનું પૂજન કરાયું હતું. જેમાં સિંદૂર તથા અન્ય કલરથી ગૌવંશના શિંગડા રંગવામાં આવ્યા હતા. અંજારના...

યશરાજ ફિલ્મ્સની રૂ. ૩૦૦ કરોડના ખર્ચે બનેલી ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાં’ આઠમી નવેમ્બરે સિનેમાગૃહોમાં આવી ચૂકી છે. દિવાળીના તહેવારે રજૂ થયેલી આ ફિલ્મમાં અમિતાભ...
હિંમતનગર નગરપાલિકા દ્વારા ડો. નલિનકાંત ગાંધી ટાઉન હોલનું રિનોવેશન તેમજ અપગ્રેડેશન કરવાનું ટેન્ડર વર્ષ ૨૦૧૭ ઓનલાઇન ભર્યા બાદ હરા સ્ટ્રક્ચર્સને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જેમાં કામ પછી આ કંપનીનું રૂ. ૪.૩૮ કરોડનું બિલ થયું હતું. જે પાસ કરાવવા માટે...
વડનગરમાં ઘાસકોળ દરવાજા નજીક ૨ વર્ષ અગાઉ ખોદકામ દરમિયાન મળી આવેલું માનવ કંકાલ પુરાતત્ત્વ વિભાગ દ્વારા કરાયેલા ડીએનએ ટેસ્ટમાં ૨૦૦૦ વર્ષ જૂનું હોવાનું બહાર આવ્યું છે. નોંધનીય છે કે, શહેરની મધ્યમાં ઘાસકોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન શરીરથી અલગ કરાયેલો...

દેશની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની કેડિલાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ મોદી અને તેમના પત્ની મોનિકા ગરવારેનાં દાંપત્યજીવનનો ૩૦મી ઓક્ટોબરે વિધિવત...