ઉમિયા માતાજીના મંદિરે રવિવારે કારોબારી સભ્યોની મિટિંગ મળી હતી. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. મિટિગમાં ૧૫૦થી વધારે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
ઉમિયા માતાજીના મંદિરે રવિવારે કારોબારી સભ્યોની મિટિંગ મળી હતી. જેમાં પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક કરાઈ હતી. મિટિગમાં ૧૫૦થી વધારે કારોબારી સભ્યો હાજર રહ્યા હતા.
હીરા ઉદ્યોગકાર ચંદ્રકાંત સંઘવીની સંઘવી એક્સપોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ સામે ધિરાણ આપનાર બેંકો દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. નિયત સમયમાં બેંકોના બાકી નાણાંની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગયેલા હીરા ઉદ્યોગકારની મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સના ભારત...

ચૂંટણી પંચે પાંચ રાજ્યો - મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતાં જ દેશનો રાજકીય માહોલ ગરમ થઇ ગયો...

ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરતાં જ રાજકીય સર્વેક્ષણો કરવાનું પણ ચાલુ થઈ ગયું છે. એબીપી-સી વોટરે કરેલા સર્વેક્ષણના તારણ પ્રમાણે,...

રાજભવનમાં હમણાં પાંચમી ઓક્ટોબરે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ – સાહિત્ય – પત્રકારત્વના મહાનુભાવોને બોલાવ્યા અને ‘વર્તમાન પરિસ્થિતિમાં ગાંધીદર્શનનું...
ફિઝિક્સના નિયમ મુજબ કોઈ પણ વસ્તુને ઉપાડવા કરતાં સરકાવવાનું હંમેશા સરળ હોય છે.દા.ત. જવાબદારી.•

૩૬ વર્ષીય કેનેડિયન પોલ અલ્ફોન્સોએ ભાગેડુ ભારતીય ડાયમંડ મર્ચન્ટ નીરવ મોદી પર આરોપ લગાવ્યા છે કે, નીરવે તેમને ૨ લાખ ડોલર (લગભગ ૧.૫ કરોડ રૂપિયા)ની કિંમતવાળી...

નવરાત્રિને ગણતરીના દિવસો પૂર્વે મઢમાં મા આશાપુરાના દર્શન કરવા પદયાત્રિકો સહિતના લાખો માઇભક્તો આવતા હોય છે. તેમાંય રવિવારે દર્શનાર્થીઓનો જમાવડો વધુ હોય...

શરીર પર ખુજલી માટે હાથ ફરવો એ માણસનું સામાન્ય લક્ષણ છે. કોઇ વક્તા ભાષણ આપતા હોય કે કોઇ ઓફિસમાં કામ કરતું હોય આ સહજ ક્રિયાનો ખુદને પણ ખ્યાલ હોતો નથી. એક...

ભચાઉના માંડવી વાસમાં જૈન સાધ્વીજીને લૂંટવાના ઈરાદે સાતમીએ તેમના પર હુમલો કરાયો હતો. બાઈક ઉપર આવેલા ત્રણ જણાએ ચીલઝડપના ઈરાદે સાધ્વી પર હુમલો કર્યો હતો,...