Search Results

Search Gujarat Samachar

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના હાઇવે પર એક તેલ ટેન્કર વાહન સાથે ટકરાઈ જતાં ભભૂકી ઊઠેલી આગે છઠ્ઠીએ ૫૦ લોકોનો ભોગ લીધો હતો. દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ગંભીરપણે...

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ચોથીથી ભારતના બે દિવસીય પ્રવાસે હતા. ચોથીએ તેઓ સાંજે તેઓ ભારત આવી પહોંચ્યા હતા જ્યાં તેમનું ભાવભર્યું સ્વાગત કરાયું હતું....

હેર ઓઈલ અને કોસ્મેટિક ક્ષેત્રે નામના ધરાવતી ‘સેસા’ બ્રાન્ડ મલ્ટિ નેશનલ કપંનીએ રૂ. ૧૫૦૦ કરોડમાં ખરીદી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ ડીલ પેટે કંપની દ્વારા પ્રથમ હપ્તો પણ ચુકવાઈ ગયો છે. બાકીનું પેમેન્ટ પણ ટૂંક સમયમાં પુરું થઈ જશે તેમ માર્કેટ...

છાયા વિસ્તારમાં અકસ્માતના કારણે વિકલાંગ બની ગયેલી પુત્રી પર બે વર્ષ સુધી દુષ્કર્મ આચરનાર પિતા સામે તાજેતરમાં બેસહાય પુત્રી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં પુત્રીએ પિતા પર એવો આરોપ મૂકયો હતો કે, પાંચ વર્ષ પહેલા ૨૦૧૩ની સાલમાં તે...

ચાર માસ પહેલાં ઓમાનના દરિયામાં ફુંકાયેલા વાવાઝોડા વખતે ફસાઈ ગયેલા સાલાયના વહાણને ક્રેઈનની મદદથી બહાર કાઢી તેમાં ભરાયેલા પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. વહાણ નીચે વાલ્વ ફિટ કરતી વેળાએ સલાયાના ચાર યુવાના ગૂંગળાઈ જવાના કારણે મોત થયાં હતાં....

ચારધામની યાત્રાએ નીકળેલા યાત્રિકોની બસ પાંચમીએ સાંજે ગંગોત્રી દર્શન કરી પરત ફરી રહી હતી ત્યારે તેમની મિનિબસ ઉત્તરાખંડના ભીરવાડીથી ૧૦ કિ.મી. દૂર ૬૦ ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. સોનગઢ પાસે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ ખાઇમાં...

અગ્નિ અખાડાનાં પૂર્વ સભાપતિ અને ભારત સાધુ સમાજનાં ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ ગોપાલાનંદજી ગુરુ પ્રેમાનંદજીનું બીજીએ સવારે ૧૦.૩૦ વાગ્યે તેમનાં બિલખાનાં રાવતેશ્વર આશ્રમમાં નિધન થયું હતું. 

દેખાવમાં કાંટાવાળું છતાં આકર્ષક, સ્વાદમાં સ્વાદિષ્ટ ફળ એટલે પાઇનેપલ. આ ફળનું સેવન સ્વાસ્થ્ય માટે ઘણું લાભકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ અને પ્રોટીન...

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાલિકા-પંચાયતોની ખાલી પડેલી ૪૬ બેઠકોની પેટા ચૂંટણી સોમવારે યોજાઈ હતી. દરેક બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. જેમાં રાજ્યની ૮ નગરપાલિકાની પ્રસંગોપાત ખાલી પડેલી ૧૧ બેઠકોની પેટા ચૂંટણીમાં સરેરાશ ૫૨.૬૯ ટકા, જિલ્લા...

કેન્દ્ર સરકારની ‘ઉડાન’ યોજના હેઠળ ૨૯મી ઓક્ટોબરથી ગુજરાતમાં વધુ એક એર લાઈન્સ ટ્રુજેટ દ્વારા અમદાવાદથી કંડલા, જેસલમેર માટે તેમજ ૩૦ ઓક્ટોબરથી નાસિક અને પોરબંદર માટે ફ્લાઇટ શરૂ કરશે.