- 26 Sep 2018

રાજપીપળાના ગે પ્રિન્સ અને માનવેન્દ્રસિંહ ગોહિલે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન એમએસડબલ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત એલજીબીટી વિષય પર યોજાયેલા પરિસંવાદમાં...

રાજપીપળાના ગે પ્રિન્સ અને માનવેન્દ્રસિંહ ગોહિલે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન એમએસડબલ્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત એલજીબીટી વિષય પર યોજાયેલા પરિસંવાદમાં...

રાજ્યમાં કચ્છનો કેટલોક વિસ્તાર વરસાદ ન થતાં પહેલી ઓક્ટોબરથી દુકાળગ્રસ્ત જાહેર કરવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતમાં મોડે...

ચિન્મય મિશન વર્લ્ડ વાઈડના હાલના વડા સ્વામી સ્વરૂપાનંદ તા.૧૩થી તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન અંગ્રેજી ભાષામાં ' સિક્રેટ્સ ઓફ હનુમાન ચાલિસા ' વિષય ઉપર પ્રવચન...

લેસ્ટરની જાણીતી સંસ્થા ‘શાંતિધામ’ દ્વારા આયોજિત સનાતન મંદિર ખાતે ચાલી રહેલી ‘શ્રીમદ ભાગવત કથા’ માં વક્તા પૂજ્ય શ્રી આચાર્ય રામાનુજ જી એ કહયું, ‘ પ્રાણી...

જિલ્લામાં ગણેશ વિસર્જન ટાણે જુદા જુદા ત્રણ સ્થળોએ મામલો બિચક્યો હતો. જે પૈકી મહેમદાવાદ અને પલાણામાં કોમી છમકલા થયા હતા. જ્યારે વડતાલમાં એક જ કોમના માણસો...

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્યશ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના વડપણમાં શ્રી મુકતજીવન સ્વામીબાપા પ્રાગમ્ય ધામ શ્રી સ્વામીનારાયણ મંદિર ખેડા દ્વારા...

જાણીતા લેખક, સમાજસેવક, વક્તા અને ‘ધર્મજ ડે’ ઉજવણીના સ્વપ્નદ્રષ્ટા શ્રી રાજેશ પટેલ ટૂંક સમયમાં યુકેના પ્રવાસે આવી રહ્યા છે. તેમણે દર વર્ષે ૧૨મી જાન્યુઆરીએ...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૨૩ સપ્ટેમ્બરે અમદાવાદથી...

જાણીતા સાહિત્યકાર અને અને નિવૃત્ત IAS અધિકારી શ્રી ભાગ્યેશ જહા લંડનની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ જાણીતા કવિ પણ છે. કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે તેમણે ઘણું...

આજકાલ પશ્ચિમી દેશોમાં લક્ઝુરિયસ બંગલાઓને લોટરી-સિસ્ટમથી વેચવાનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે. આમાંથી ઇંગ્લેન્ડ પણ બાકાત નથી. આ દેશમાં વધુ એક બંગલો આ રીતે વેચાવાનો...