Search Results

Search Gujarat Samachar

૧૯૯૬માં સ્થપાયેલા હિંદુ સ્વયંસેવક સંઘ યુકેના ૧૦૦ પ્રવૃત્તિ કેન્દ્ર છે અને તેમાં ચાલતી પ્રવૃત્તિઓમાં દર અઠવાડિયે ૨,૦૦૦થી વધુ લોકો ભાગ લે છે. મહિલાઓ માટેની...

શરાબમાં ચકચૂર આ ખલાસીનું આપણે શું કરીએ ? અને સૈનિકોનું ? અને RAFના જવાનોનું ? અભ્યાસમાં લશ્કરના લગભગ ૭૦,૦૦૦થી વધુ જવાનો ભારે અથવા જોખમી શરાબી હોવાનું બહાર...

બ્રેન્ટફર્ડ બીચ એવન્યુ ખાતે આવેલા હનુમાન હિંદુ ટેમ્પલમાં કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીની ઉત્સાહપૂર્વક શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી.

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના વડા પૂ. મહંત સ્વામી હાલ બોચાસણ ખાતે વિચરણ કરી રહ્યા છે. તા. ૨૦ નવેમ્બરને મંગળવારે મંદિરમાં...

બ્રેક્ઝિટ તરફી કન્ઝર્વેટિવ સાંસદો અને ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટીના દબાણને લીધે સરકારે મિલિટરી ગ્રેડની રાઈફલો પર પ્રતિબંધ લગાવવાની યોજના પડતી મૂકી હતી. હોમ...

અંધત્વના એક સર્વસામાન્ય કારણ ગ્લુકોમાને ધ્યાન કરવાથી નિવારી અથવા ધીમું પાડી શકાય તેમ અભ્યાસમાં જણાયું હતું. બ્રિટનમાં ૫૦૦,૦૦૦ લોકો ગ્લુકોમાથી પીડાય છે.

હોસ્પિટલની કમ્પ્યુટર સિસ્ટમનો યોગ્ય રીતે ઉપયોગ ન કર્યો હોવાના દાવા સાથે ફરજમાંથી દૂર કરાયેલા ૮૮ વર્ષીય NHS સેક્રેટરી એઈલિન જોલી ઉંમરને લીધે ભેદભાવ માટે...

સરકારે ફોર્મ નંબર ૪૯ અને ૪૯-એમાં સુધારો કરીને સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ભારતમાં જે એનઆરઆઇ રૂ. ૨.૫૦ લાખનું વાર્ષિક ટ્રાન્ઝેકશન કરતા હોય તેમણે ૩૧મી મે, ૨૦૧૯ પહેલા પાન નંબર લઈ લેવો પડશે. સરકારે પાન નંબર ગાઇડલાઇનમાં નોટિફિકેશન કરીને સુધારો કર્યો...

આફ્રિકન દેશોમાંથી  દર્દીઓ સારવાર માટે દર મહિને અમદાવાદ સહિત દેશના અન્ય શહેરોમાં આવે છે. આ દર્દીઓને સુવિધા મળી રહે તે માટે ઇથોપિયન એરલાઇન્સે દિલ્હી અને મુંબઈ માટે સીધી નોન સ્ટોપ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરી છે. 

પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લેનારા ભારત અને કોમનવેલ્થના સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૬ નવેમ્બરે નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન...