
અક્ષરધામ આતંકવાદી હુમલાના ૧૬ વર્ષ બાદ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સાઉદી અરેબિયાથી અમદાવાદ આવતા મહંમદ ફારૂક મહંમદ હનીફ શેખને ઝડપી લીધો છે. આરોપીએ તેના ભાઈ...

અક્ષરધામ આતંકવાદી હુમલાના ૧૬ વર્ષ બાદ એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચે સાઉદી અરેબિયાથી અમદાવાદ આવતા મહંમદ ફારૂક મહંમદ હનીફ શેખને ઝડપી લીધો છે. આરોપીએ તેના ભાઈ...

પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે ડેરા બાબા નાનક – કરતારપુર સાહિબ માર્ગ કોરિડોરના આધારશિલા કાર્યક્રમમાં પાકિસ્તાની સૈન્યના વડા કમર બાજવાને સખત ચેતવણી...

કેનેડાના ટોરન્ટોમાં એક ભારતીય યુવકનું શબ તેના ઘરની બહાર ઝાડ પર લટકેલું જોવા મળ્યું. પરિવારે યુવકની હત્યાની આશંકા વ્યક્ત કરી છે. આ યુવકનું નામ વિશાલ શર્મા...

સંસ્કારી બાબુજી તરીકે પ્રખ્યાત આલોકનાથ પર શારીરિક શોષણનો આરોપ મૂકનારાં લેખિકા-નિર્માત્રી વિન્તા નંદાએ કહ્યું છે કે મારી પર બળાત્કાર ગુજારનારા આલોકનાથ જો...

પંજાબમાં પવિત્ર ધર્મગ્રંથના અપમાનની અને કોટકપુરા તેમજ બહબલકલાં ગોલકાંડની તપાસ કરી રહેલી વિશેષ ટાસ્કફોર્સ (એસઆઈટી)એ ફિલ્મ અભિનેતા અક્ષયકુમારની ચંડીગઢમાં...

તાલુકાના પીપળાતા ગામે બાલગોપાલ ફાઉન્ડેશન (યુકે) દ્વારા નવનિર્મિત થનાર સ્વસ્તિક માધ્યમિક શાળાના પટાંગણમાં ૨૪ નવેમ્બરે ખાતમૂહુર્ત વિધિ યોજાઇ હતી. દાનવીર...

અમેરિકા-કેનેડાની સરહદે ગ્રેટ લેક્સ ક્ષેત્રમાં ત્રાટકેલા બરફના તોફાને ૩.૫ કરોડ લોકોનું જનજીવન ખોરવી નાંખ્યું છે. ખરાબ હવામાનના કારણે ૧૬૦૦થી વધુ ફ્લાઇટ રદ...

૪૦૦થી વધુ મુસાફરો અને વાહનો સાથે ૨૧મીએ દહેજથી ઘોઘા આવી રહેલું રો રો ફેરી સર્વિસના જહાજનું એન્જિન બંધ થઈ જતાં દરિયામાં આ જહાજ ખોટકાઈ ગયું હતું. મધદરિયે...
અજમેરની ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી દરગાહની બહાર ૨૦૦૭માં થયેલા બોમ્બ બ્લાસ્ટના ગુનામાં ૧૧ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી સુરેશ નાયરને ગુજરાત એટીએસની ટીમે શુકલતીર્થથી નારેશ્વર જવાના રસ્તે ઝડપી પાડ્યો છે. તેના માથે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ રૂ....

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. પ્રિયંકાની માતા માતા મધુ ચોપરા ફંક્શન્સ પર ખૂબ ધ્યાન આપી રહી છે. નિક અને તેનો પરિવાર ભારત આવી...