Search Results

Search Gujarat Samachar

યુએઈએ પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થી સહિતના આતંરરાષ્ટ્રીય રોકાણકારો અને 'અસાધારણ પ્રતિભાઓ'ને ૧૦ વર્ષ માટેના રહેણાક વિઝા આપવાની જાહેરાત કરી છે. યુએઇના વાઇસ પ્રેસિડેન્ટ, વડા પ્રધાન તથા શાસક શેખ મોહમ્મ્દ બિન રશીદ અલ મક્તુમની આગેવાનીમાં ૨૧મી મેએ યોજાયેલી...

સરકાર દ્વારા એક દેશ એક આધારનું સૂત્ર જ્યાં અને ત્યાં પોકારાય છે, પણ આધાર માટેનો એક્શન પ્લાન એવો છે કે તેની મુશ્કેલીઓઅનેક છે. ‘આધારકાર્ડ ફલાણે ઢીંકણે લિંક...

રાઝી માટે ‘એ વતન મેરે વતન આબાદ રહે તુ’ જેવી ફિલ્મની પંક્તિઓ જ સાક્ષી પૂરે છે કે આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત છે. ‘ફિલહાલ’, ‘જસ્ટ મેરિડ’ અને ‘તલવાર’ની ફિલ્મમેકર...

અભિનેતા અનુપમ ખેર પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ પરના પુસ્તક ‘ધી એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પરથી બની રહેલી ફિલ્મ ‘પ્રધાનમંત્રી’માં મનમોહન સિંઘનો રોલ કરી...

બોલિવૂડની સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીને ૭૧મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ટાઇટન રેગિનાલ્ડ એફ. લેવિસ ફિલ્મ આઇકન એવોર્ડથી સન્માનિત કરાઇ હતી. શ્રીદેવીના પરિવાર...

લંડનમાં પોતાની ગંભીર બીમારી ન્યૂરો એન્ડો ક્રાઇન ટ્યુમરની સારવાર હેઠળ રહેલા  અભિનેતા ઇરફાન ખાને તાજેતરમાં લગભગ ૬૦ દિવસો પછી ટ્વિટર પર ટ્વિટ કરી છે. આ ટ્વિટથી...

પહેલી વખત એક વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોઈ આપ્તજનનો હાથ પકડવાથી પીડા અથવા દુ:ખની અનુભૂતિ શા માટે ઓછી થાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોએ...

પલકે પતિને કહ્યુંઃ જુઓને ડિયર મને એવી બીમારી લાગુ પડી છે કે ખાધા પછી ભૂખ નથી લાગતી અને સૂતા પછી ઊંઘ નથી આવતી અને કામ કરું છું તો થાક લાગે છે.પતિ ધીમેથી બોલ્યોઃ એક કામ કર. આખી રાત તડકામાં બેસ તો તારી તબિયત એકદમ સારી થઈ જશે.•

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર) દ્વારા તૈયાર કરાયેલી બીજીઆર-૩૪ આયુર્વેદિક દવા ડાયાબિટીસ દર્દીમાં હાર્ટ એટેકનો ખતરો ૫૦ ટકા સુધી...