
૨૦૧૦માં વેમ્બલીમાં સ્થપાયેલા મંદિરની આઠમી વાર્ષિક તિથિ નિમિત્તે શ્રી વલ્લભનિધિ, યુકે દ્વારા મંદિરમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરાયું હતું. જાણીતા કથાકાર...

૨૦૧૦માં વેમ્બલીમાં સ્થપાયેલા મંદિરની આઠમી વાર્ષિક તિથિ નિમિત્તે શ્રી વલ્લભનિધિ, યુકે દ્વારા મંદિરમાં પ્રથમ વખત રામકથાનું આયોજન કરાયું હતું. જાણીતા કથાકાર...

દક્ષિણ ગુજરાતના ડાંગમાં પહેલી જૂને વરસાદના છાંટણા પછી બીજી જૂને મધરાતે સુરત શહેર-જિલ્લા અને નવસારી જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આશરે અડધોથી...

તા.૨૩ મેને બુધવારે હાઉસ ઓફ કોમન્સમાં યોજાયેલા સમારોહમાં ૫મો અતુલ પાઠક કોમ્યુનિટી એવોર્ડ્સ વિતરણ સમારોહ યોજાઈ ગયો. તેમાં સમાજના કલ્યાણ અને ઉત્કર્ષમાં મહત્ત્વનું...

જગત મંદિરમાં પૂર્ણિમાની રાતે એટલે કે બીજી જૂને મંજૂરી વગર યોજાયેલા અન્નકૂટ મહોત્સવ અને રાસોત્સવનું કેટલાક લોકોએ લાઈવ વેબકાસ્ટિંગ કર્યું હતું. મંદિરમાં...
ભાવનગરનાં સ્વામીનારાયણનગર ગુરુકુળ પાસે આવેલી રામનગર સોસાયટીમાં રહેતા જગદીશભાઇ મહેશભાઇ પંડ્યા (ઉંમર ૩૮) અમદાવાદથી કોચી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં બેઠા હતા. આ સમયે તેમને અચાનક જ ગભરામણ થઇ હતી. આ દરમિયાન ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા ડોક્ટર મુકેશભાઇ બોગરાએ...

૧૭ વર્ષની સૌથી નાની વયે નોબેલ પુરસ્કાર મેળવનાર મલાલા યુસુફઝાઈની લેડી માર્ગારેટ હોલના એક સોશિયલ સેક્રેટરી તરીકે નિમણુંક થઈ હતી. પોતાના ચૂંટણીઢંઢેરામાં મલાલાએ...

મોટા ભાગના બ્રિટિશરો એ ત્રણ મુદ્દે સહમત જણાય છે કે ઈમિગ્રેશને કોમ્યુનિટીઓને નુકસાન પહોંચાડવાની સાથે બ્રિટિશ સમાજને નકારાત્મક અસર પહોંચાડી છે. દેશની સંસ્કૃતિ...
તાજેતરમાં સાઈકિઆટ્રિસ્ટસને સંડોવતા એક મોટા કૌભાંડનો ‘સન્ડે ટાઈમ્સ‘ દ્વારા પર્દાફાશ કરાયો હતો. તેઓ બીમાર લોકોને રેફર કરવા બદલ પ્રાઈવેટ ક્લિનિક્સ પાસેથી હજારો પાઉન્ડની રકમ લાંચ તરીકે વસૂલતા હતા. એક અંડરકવર રિપોર્ટરે એક સાઈકિઆટ્રિસ્ટનો વીડિયો ઉતાર્યો...

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહેલી જૂને સાંજે ૭.૪૫ વાગ્યે એરપોર્ટ પરથી અમદાવાદ-બેંકોક ફ્લાઇટ ટેકઓફ કરવા માટે રન-વે પર ગઈ હતી. ફ્લાઈટમાં ૧૮૮ મુસાફરો...
યુકેમાંથી ખોટી રીતે દેશનિકાલ કરાયેલા હોય તેવું મનાતા ૬૩માંથી માત્ર ત્રણ વિન્ડરશ માઈગ્રન્ટ્સે તેમના કેસ માટે સંપર્ક કર્યો હોવાનું હોમ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું.