
ગોવાના લોકલાડીલા નેતા અને મુખ્ય પ્રધાન તેમજ પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરનું લાંબી બીમારી પછી ૧૭મી માર્ચે નિધન થયું હતું. ૬૩ વર્ષના પારિકર ઘણા લાંબા...

ગોવાના લોકલાડીલા નેતા અને મુખ્ય પ્રધાન તેમજ પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરનું લાંબી બીમારી પછી ૧૭મી માર્ચે નિધન થયું હતું. ૬૩ વર્ષના પારિકર ઘણા લાંબા...

આફ્રિકાના ચાર દેશોમાં વાવાઝોડા ઇંડાઈથી ભારે તારાજી સર્જાઈ છે. ૧૬ અને ૧૭મી માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા...

અમેરિકાનાં ૨૫ રાજ્યનાં ૭ કરોડ લોકો બરફનાં વિનાશક તોફાન અને વાવાઝોડું ઉલ્મેરનાં બોમ્બ સાયક્લોનનાં સપાટામાં ફસાયા છે. ૧૪મીએ બરફના તોફાન અને વાવાઝોડાને કારણે...

પાકિસ્તાનની આતંકને સમર્થન આપતી નીતિના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં ૧૭મીએ ૩૦૦થી વધુ ભારતીય અમેરિકનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં અપીલ હતી...

૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં સરકારને ૩,૪૨૬ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. પક્ષો અને ઉમેદવારોના ખર્ચ સાથે રૂ. ૩૫,૦૦૦ કરોડ હતા. આની સામે આ વખતની ચૂંટણીમાં આશરે ૭૦...

રાજસ્થાનના સટ્ટાબજારમાં ભારતમાં આગામી સરકાર એનડીએની બનવાનું અનુમાન રજૂ થયું છે. જોધપુરની નજીક ફાલોડીના સટ્ટાબજારમાં ભાજપને ૨૫૦થી વધુ અને એનડીએને ૩૦૦-૩૧૦...
• ભારત - આફ્રિકન સેનાની કવાયત • ભારત પાક. અંકુશ રેખા પર યુદ્ધવિરામ ભંગ• દેશના પહેલા લોકપાલ પૂર્વ જસ્ટિસ પી સી ઘોષ?• ‘પાકિસ્તાન ભારતનો હિસ્સો હશે’• પાકિસ્તાન દાઉદ ઇબ્રાહીમ – સલાહુદ્દીન સોંપી દે• મુંબઈમાં સીએસટી ફૂટ ઓવરબ્રિજ તૂટતાં પાંચનાં મોત

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનનારી ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ આ વર્ષે ૧૨ એપ્રિલના રોજ રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે....

સત્ય એ જ ઈશ્વર અને હિંદુ-મુસ્લિમ એકતાના આગ્રહી મહાત્માના આદર્શોની વાતો ખૂબ સંભળાય છે, પણ એના અનુસરણના દુકાળના વાતાવરણમાં એક સાચા ગાંધીજન તેમજ આદિવાસી,...

પંજાબ નેશનલ બેન્કના ૧૩,૦૦૦ કરોડ રુપિયાના ફ્રોડના મુખ્ય આરોપી અને હીરાના વેપારી નીરવ દિપક મોદીની આખરે મંગળવાર, ૧૯મી માર્ચે સેન્ટ્રલ લંડનના હોલ્બોર્નમાંથી ધરપકડ...