
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની કાર્યશૈલી, વિઝન માટે જાણીતા છે એટલા જ તેમની શિસ્તબદ્ધ જીવનશૈલી માટે પણ જાણીતા છે. આથી જ દિવસના કલાકો સુધી કામ કરવા છતાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની કાર્યશૈલી, વિઝન માટે જાણીતા છે એટલા જ તેમની શિસ્તબદ્ધ જીવનશૈલી માટે પણ જાણીતા છે. આથી જ દિવસના કલાકો સુધી કામ કરવા છતાં...

લિવરપૂલના ૪૧ વર્ષીય ભારતીય ડોક્ટર સોનલ પાઠક અને તેમની ૧૩ વર્ષની પુત્રી શ્રેયા અને તેની મિત્ર આન્યાનો માન્ચેસ્ટર હુમલામાં દૈવી બચાવ થયો હતો. કોન્સર્ટમાં...

સોમવાર ૨૨મેની ગોઝારી રાત્રે પોપગાયિકા આરિયાના ગ્રાન્ડના કોન્સર્ટમાં સંગીતની મોજ લોકો માટે મોતનો સંદેશો લઈને આવી હતી. માન્ચેસ્ટર અરીનામાં સલમાન આબેદી દ્વારા...

નરેન્દ્ર મોદી સરકારે દેશની શાસનધૂરા સંભાળ્યાને આજે ત્રણ વર્ષ પૂરાં થયાં છે. ૨૬ મે ૨૦૧૪ના રોજ સત્તાના સૂત્રો સંભાળતી વેળા મોદી સરકારે લોકો સમક્ષ નૂતન ભારતના...
માન્ચેસ્ટરમાં ગત સોમવારની રાત્રે કરાયેલા આત્મઘાતી હુમલામાં નિર્દોષ લોકોનાં જાન લેવાયા છે અને ૧૧૯ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ પરિસ્થિતિ સામે શોક અને રોષ વ્યક્ત કરવામાં એશિયનો પણ બ્રિટિશરો સાથે સહભાગી રહ્યાં છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’...

કેન્ટમાં સંખ્યાબંધ પ્રોપર્ટી ધરાવતા ૬૯ વર્ષીય બ્રિટિશ મકાનમાલિક ફર્ગસ વિલ્સને ભારતીયો અને પાકિસ્તાનીઓને મકાન ભાડે ન આપવામાં ભેદભાવ રાખવાના મુદ્દે કાનૂની...
ફ્યુઝિલીઅર લી રિગ્બીની હત્યા વાજબી હોવાનું પોતાની પત્ની કહેનારા અને ISIS ને સપોર્ટ કરનારા રેક્સહામના ૪૯ વર્ષીય ઉદ્દામવાદી સફાઈકર્મી આબિદ અલીને પાંચ વર્ષની સજા ફરમાવાઈ છે.

શ્રૃંગેરી શંકરાચાર્યની પ્રેરણાથી ફરી હિંદુ બનેલા હરિહર અને બુક્કારાયે ભવ્ય સામ્રાજ્ય સ્થાપ્યું

વિશ્વના સમૃદ્ધ દેશોમાંનો એક તે સિંગાપોર. અહીં પાંચેક હજાર ગુજરાતીઓ વેપાર-ધંધા અને નોકરીમાં છે. ૩૫ જેટલા દેશોમાં એલ્યુમિનિયમ પેનલની નિકાસ કરનાર, પેનલનું...

પૂર્વ બસ કન્ડક્ટર અને ૨૦૧૦થી એલ્પર્ટન ક્ષેત્રનું પ્રતિનિધત્વ કરતા કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ બ્રેન્ટ બરોના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે પૂર્વ મેયર...