
એમેઝોને ભારતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે વધારાના 13 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે, જેનાથી...

એમેઝોને ભારતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ) અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે વધારાના 13 બિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના જાહેર કરી છે, જેનાથી...
નવસારી જિલ્લાના ધામણ ગામ સ્થિત ઐતિહાસિક નરસિંહજી મંદિર અને તેની મિલકતો અંગે સાત દાયકાથી ચાલતા વિવાદમાં હાઇકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતાં મહંત ધરમદાસના વારસદારો દ્વારા દાખલ કરાયેલી ત્રણેય અપીલ ફગાવી દીધી છે. હાઇકોર્ટના જસ્ટિસ જે.સી. દોશીએ 155...
અમદાવાદથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં સોમવારે સાંજે ગંભીર તબીબી કટોકટી સર્જાઈ હતી. મુસાફરી દરમિયાન એક 3 વર્ષનું બાળક અચાનક બેભાન થઈ જતાં વિમાનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જો કે પાઇલટે સહેજ પણ સમય ગુમાવ્યા વિના ઓન-બોર્ડ મેડિકલ...

હિથ્રો એરપોર્ટ રન-વે પ્રોજેક્ટ મામલે એરપોર્ટ મેનેજમેન્ટ અને અરોરા ગ્રુપ વચ્ચે આરોપ પ્રત્યારોપનો સિલસિલો શરૂ થયો છે. હિથ્રો એરપોર્ટના સીઈઓ થોમસ વોલ્ડબાયે...
કપડવંજ શહેરના ડમ્પિંગ સ્ટેશન નજીક ગેરકાયદે ધમધમી રહેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે અચાનક બ્લાસ્ટ થયો. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે ફેક્ટરીની ઈમારત પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી. આ દુર્ઘટના સમયે ફેક્ટરીમાં કામ કરી રહેલા 6 શ્રમિકો ગંભીર...
વાઘોડિયા ચોકડી પાસે રાત્રે બાઇક પર આવેલા બે શખ્સો કારમાં બેઠેલા કાપડના વેપારી આશિષ મદનલાલ બાકોલિયા પર ફાયરિંગ કર્યું. આ બંને શાર્પશૂટરને ઝડપી પાડવા માટે પોલીસે દોડાદોડી શરૂ કરી છે. આશિષ બાકોલિયા ચાર મહિનાથી વાઘોડિયા રોડ પર કપડાંની દુકાન ભાડેથી...
સસ્પેન્ડેડ GAS (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેતકી વ્યાસની સામે એસીબીએ રૂ. 3,56,03,910ની અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધ્યો છે. 3 વર્ષ પહેલાં આણંદના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવી સાથે હનીટ્રેપની ઘટના બાદ આણંદના નિવાસી કલેક્ટર કેતકી વ્યાસને સરકારે...

રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના 3 દિવસીય ધાર્મિક મહોત્સવના અંતે મોટો વિવાદ શરૂ થયો છે. પ્રથમ 2 દિવસ હનુમંત કથાના...

ફિલિપાઇન્સમાં સોમવારે સવારે 7.8 તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો છે. આ ભયાવહ ભૂકંપમાં અત્યાર સુધીમાં 35 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે...

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) દ્વારા આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમાનારી આગામી ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની સત્તાવાર જાહેરાત કરાઇ છે. મુંબઈ...