- 08 Aug 2018

ચાતુર્માસ નિમિત્તે લંડનના BAPS નીસડન મંદિર ખાતે ૨૯ જુલાઈથી ૪ ઓગસ્ટ દરમિયાન ભારતથી પધારેલા વિદ્વાન વક્તા પૂ. જનમંગલ સ્વામીના શ્રીમુખે ‘જીવન જીવવાની કળા’...

ચાતુર્માસ નિમિત્તે લંડનના BAPS નીસડન મંદિર ખાતે ૨૯ જુલાઈથી ૪ ઓગસ્ટ દરમિયાન ભારતથી પધારેલા વિદ્વાન વક્તા પૂ. જનમંગલ સ્વામીના શ્રીમુખે ‘જીવન જીવવાની કળા’...

વ્હાઈટહોલમાં યોજાયેલી રિમેમ્બરન્સ સન્ડે પરેડમાં ભાગ લેવા જઈ રહેલા ૬૮ વર્ષીય નિવૃત્ત આર્મીમેન એન્થની ડેવિસને કારની અડફેટે લઈને નાસી ગયેલા ૩૦ વર્ષીય બિઝનેસમેન...

BAPS સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સાધુ પૂ. ત્યાગવલ્લભ સ્વામી તા.૧૦ ઓગસ્ટે લંડન પધારી રહ્યા છે. આગામી નવેમ્બર સુધી યુકે અને યુરોપમાં રોકાણ દરમિયાન તેઓ હરિભક્તોને...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ બોડેલી ખાતે વિચરણ કરી રહ્યા છે. અગાઉ, તા.૨ ઓગસ્ટે બોડેલી પહોંચેલા...

બ્રિટનના સૌથી લાંબો સમય ૮૮ વર્ષનું લગ્નજીવન ધરાવતા યુગલમાંથી પતિ મૌરિસ કેયનું નિધન થતાં તે ખંડિત થયું છે. આ તસવીર તેઓ જ્યારે તેમની ૮૪મી લગ્નતિથિ ઉજવવાની...

શીખો માટે ભારતમાં અલગ રાજ્ય ખાલિસ્તાનની માગણી સાથે લંડનમાં ટ્રફલ્ગાર સ્ક્વેર ખાતે તા.૧૨ ઓગસ્ટને રવિવારે રેલી યોજાવાની છે. શીખ ફોર જસ્ટિસ નામના અમેરિકા...

GPsને વધુ પડતું વેતન ચૂકવાતું હોવાનું જણાવવા બનાવટી ઓનલાઈન પ્રોફાઈલનો ઉપયોગ કર્યા બાદ NHSના ડિરેક્ટર ઓફ પ્રાઈમરી કેર અને ડેપ્યુટી મેડિકલ ડિરેક્ટર તેમજ...

શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ રાજકોટ દ્વારા ગત ૨૮ જુલાઈથી ૪ ઓગસ્ટ દરમિયાન પ્રિસમેટ સ્કૂલ, કેન્ટન હેરો ખાતે સત્સંગ અભ્યુદય સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.
ન્યૂઝીલેન્ડમાં વધુ અભ્યાસ કરીને સ્થાયી થવા માટે અરજી કર્યાના ગણતરીના દિવસોમાં જ દરિયામાં ડૂબી ગયેલા વડોદરાના હેમીન લિંબાચિયાની પત્ની તનવી ભાવસારને ન્યૂ ઝીલેન્ડ સરકારે માનવીય ધોરણે વર્ક વિઝા આપવાનો નિર્ણય કર્યો છે. તનવી ભાવસારને માનવીય આધારે...

ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જૂન-જુલાઈ મહિનાઓમાં હીટવેવ દરમિયાન સરેરાશથી પણ વધુ ૬૬૩ જેટલા મોત થયાનું સત્તાવાર આંકડામાં જાહેર થયું છે. આટલી ભયંકર ગરમીમાં હૃદય...