Search Results

Search Gujarat Samachar

દલિત અને જનજાતિ સમુદાય સાથે જોડાયેલા સાંસદો તેમજ એનડીએની સહયોગી પાર્ટી લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ અને કેબિનેટ મિનિસ્ટર રામવિલાસ પાસવાન સહિત દલિત નેતાઓની માગણી અનુસાર કેન્દ્રીય કેબિનેટે SC/ST પ્રીવેન્શન ઓફ એટ્રોસિટીઝ એક્ટ મામલે ગાઈડલાઈન્સ જારી...

• રાધાકૃષ્ણ મંદિર – શ્યામા આશ્રમ દ્વારા પૂ. વ્રજકુમારજી મહોદયશ્રીના મુખે શ્રીનાથ ચરિત્રામૃત કથાનું તા.૧૭થી તા.૨૧ઓગસ્ટ બપોરે ૩.૩૦થી સાંજે ૬.૩૦ દરમિયાન ધ મેમન સેન્ટર, ૩ વિયર રોડ, બાલમ લંડન SW12 0LT ખાતે આયોજન કરાયું છે. કથા દરમિયાન મહાપ્રસાદની...

સરમુખ્ત્યાર પ્રેસિડેન્ટ રોબર્ટ મુગાબેના ૩૭ વર્ષના શાસન પછી ઝિમ્બાબ્વેમાં ૩૦ જુલાઈએ પ્રથમ વખત પ્રમુખપદની ચૂંટણીમાં ‘ધ ક્રોકોડાયલ’ તરીકે ઓળખાતા પ્રેસિડેન્ટ એમર્સન નાનગાંગ્વાને સત્તાવાર ચૂંટાયેલા પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે. ZANU-PF પાર્ટીના...

હજયાત્રા ઈસ્લામિક જગતમાં એક મહત્ત્વનું અંગ ગણાય છે. આમ તો શક્તિશાળી અને કેટલીક શરતોને આધિન આર્થિક રીતે સદ્ધર મુસલમાન પુરુષ કે સ્ત્રી ઉપર ફરજ કરવામાં આવી...

અમેરિકામાં થોડા સમયના અંતરાલ પછી ફરી વંશીય હુમલાની ઘટના શરૂ થઈ છે. ખાસ કરીને એશિયનોને શિકાર બનાવવાની ઘટનાઓમાં બે યુવાનોએ તાજેતરમાં એક ૫૦ વર્ષીય શીખ પર હુમલો થયો હતો. બંને હુમલાખોરોએ શીખને મારીને વંશીય ટિપ્પણી કરીને ‘ યુ આર નોટ વેલકમ હિયર, ગો...

આ દિવસો જ બિલ્વીપત્રના છે શ્રાવણના પ્રભાતે કે સંધ્યાએ મહાદેવને બિલ્વપત્ર ચઢાવવામાં આવે, પત્રમ્ પુષ્પમ્ ફલમ્ તોયમ! ગુજરાતનો નેહનાતો શ્રાવણ અને ઓગસ્ટ બંનેનો...

સ્ત્રીઓને સ્વર્ગીય સ્વાદ આપતી અને સસ્તામાં ભૂખ્યાના પેટ ઠારતી વાનગી એટલે પાણીપુરી. સસ્તામાં સ્વર્ગની જાત્રા કરાવતી પાણીપુરી પર ગુજરાતમાં પ્રતિબંધ લાગવાના સમાચારછે ત્યારે આ પાણીપુરીયલ પુરાણ પર પ્રતિબંધ ન લાગે એવી અરજ સાથે રાજ્યમાં ઠેર ઠેર ઝુંબેશ...

તાજેતરમાં ગુજરાતની મુલાકાત દરમિયાન પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે અમદાવાદ સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનની સૌજન્ય મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમિયાન તેમણે...

સામાન્ય રીતે કાન અને નાક વીંધાવવાની પરંપરા યુગો પુરાણી હોવાનું મનાય છે. તમારા ઘરની મહિલાઓને કાન વીંધાવતી, નાક વીંધાવતી જોઈ હશે. એથી વધીને બહુ બહુ તો નાભિ...