
તેરમી જુલાઈએ ઓછામાં ઓછી એક જગ્યાએ તારીખિયાંમાં ‘અષાઢસ્ય પ્રથમા’એ સ્થાન લઈ લીધું હતું, તે ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ સભાખંડ. લગભગ હજારેક સંસ્કૃતભાષા અને...

તેરમી જુલાઈએ ઓછામાં ઓછી એક જગ્યાએ તારીખિયાંમાં ‘અષાઢસ્ય પ્રથમા’એ સ્થાન લઈ લીધું હતું, તે ગુજરાત યુનિવર્સિટીનો સેનેટ સભાખંડ. લગભગ હજારેક સંસ્કૃતભાષા અને...

સોથી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મો ઉપરાંત ટીવી સિરિયલ્સમાં પણ અભિનય આપનારાં અભિનેત્રી રીટા ભાદુરીએ ૧૬મી જુલાઈએ અંતિમ શ્વાસ લીધાં હતાં. તેઓ કિડનીની બીમારીથી...

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને અત્યારના રાજકીય નેતા ઈમરાન ખાનને પાંચ 'અનૌરસ' સંતાનો છે અને તેમાં કેટલાક ભારતીય પણ છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ ઈમરાનની ભૂતપૂર્વ...

ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડની આર્થિક હાલત અત્યંત ખરાબ છે અને તેમના ક્રિકેટરોને સમયસર નાણાં ન ચૂકવાતા હોવાથી વારંવાર હડતાળની ધમકી ઉચ્ચારવી પડે છે. જોકે...

તકમરિયાનો છોડ મૂળભૂત રીતે આપણા દેશનો છે. ભારતમાં સદીઓથી તેના બીજનો ખાવામાં અને ઔષધિ તરીકે ઉપયોગ થતો આવ્યો છે. હિંદીમાં ‘સબ્જા' કે ‘ફાલુદા' અને અંગ્રેજીમાં...

લોકોની ધાર્મિક આસ્થા અને લાંબા આયુષ્ય વચ્ચે ગાઢ સંબંધ હોવાનું અભ્યાસમાં જાણવા મળ્યું છે. નાસ્તિકો કરતાં ધાર્મિક લોકોનું જીવન લગભગ સાડા નવ વર્ષ વધારે લાંબું...

ટ્રેજેડી કિંગ દિલીપ કુમારની પત્ની સાયરાબાનુએ પોતાના પતિના આરોગ્ય માટે ટ્વીટ કરીને તાજેતરમાં પ્રાર્થના કરવા કહ્યું છે. ૨૯ જૂનના રોજ સાયરા એક લગ્ન સમારંભમાં...

કર્ણાટકના મુખ્ય પ્રધાન એચ. ડી. કુમારસ્વામી જાહેર સમારંભમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા. ભારતીય રાજનીતિક મંચ હવે નાટ્યમંચમાં પરિવર્તિત થઈ રહ્યાની અનુભૂતિ...

ભગવાન જગન્નાથ ૧૪મી જુલાઈએ મોટાભાઈ બલરામ અને નાની બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજીને અમદાવાદ શહેરમાંથી પસાર થયા ત્યારે ‘જય રણછોડ માખણચોર’ના ગગનભેદી નારા સાથે...
• સ્વામીનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) દ્વારા પૂ. દિવ્યસ્વરૂપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં આયોજીત સત્સંગ સભા અને સંતોનું વિચરણ • ગુરુવાર તા.૧૯.૭.૧૮ સાંજે ૭.૩૦થી રાત્રે ૯ સ્થળઃ ૧૬૭, ડ્રેપર ક્લોઝ, વેસ્ટ થરોક, ગ્રેસ, એસેક્સ, RM20 4BL સંપર્ક. 07826...