Search Results

Search Gujarat Samachar

 પુરુષ શિક્ષણવિદોએ મહિલા સહકર્મચારીઓ પ્રત્યે એકતા દર્શાવવા દિવસમાં ત્રણ વખત ‘મેનોપોઝ’ શબ્દ બોલવો જોઈએ. યુનિવર્સિટી ઓફ લેસ્ટરમાં સ્ટાફને આ વિષયે વાતચીત કરવામાં અનુભવાતા ક્ષોભને દૂર કરવાના હેતુસર આ શબ્દ બોલવા પ્રોત્સાહિત કરાય છે.

ચોરો વાનમાંથી GCSEપરીક્ષાના પેપરો ચોરી જતાં પરીક્ષા નવેસર લેવી પડી હતી. દેશના સૌથી મોટા એક્ઝામ બોર્ડ પૈકીના એક એડેક્સેલે આ વાત સ્વીકારી હતી.

ગુજરાત હિંદુ સોસાયટી દ્વારા ગઈ ૨૧ ઓગસ્ટે સેન્ટર ખાતે આર્મ્ડ ફોર્સીસ હિંદુ નેટવર્ક સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ૮૦થી વધુ લોકોએ ભાગ લીધો...

ડોક્ટરો ડિમેન્શિયાના દર્દીઓને સ્લિપિંગ અને પેઈન ડ્ર્ગ્સનો ઓવરડોઝ આપે છે. આ દવાઓને લીધે દર્દીઓેને ફાયદો તો ખૂબ ઓછો થાય છે. પરંતુ, તેમને મોતનું, માંદગીનું...

૧૯૭૮માં સ્થપાયેલા હિંદુ યુથ એસોસિયેશન(HYA)ને ૪૦ વર્ષ પૂર્ણ થયા છે. HYA રજિસ્ટર્ડ ચેરિટી છે અને તેનું સંચાલન માત્ર વોલન્ટિયર્સ દ્વારા જ થાય છે. બે યુવાનોએ...

જૈન નેટવર્ક લંડન અને જૈન અકાદમીના ઉપક્રમે યોજાઇ રહેલ જૈનીઝમના શિક્ષણ (અંગ્રેજી) માટે ડો.બિપીનભાઇ દોશી એમનાં ધર્મ પત્ની ડો. રન્નાબેન દોશી સાથે મુંબઇથી લંડન...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે વિચરણ કરી રહ્યા છે. પૂ. મહંત સ્વામી દરરોજ સવારે અને...

બેંક ઓફ બરોડા, લંડનના ડેપ્યુટી ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી પરષોત્તમભાઈ જે ભાલિયા આગામી ૩૧મી ઓગસ્ટે નિવૃત્ત થઈ રહ્યા છે. યુકેમાં બેંકની દસ શાખા છે.

મણિનગર શ્રી સ્વામીનારાયણ ગાદી સંસ્થાન છત્ર હેઠળ નોર્થવેસ્ટ લંડનસ્થિત મણિનગર સ્વામીનારાયણ મંદિર કિંગ્સબરી ખાતે રક્ષાબંધન પર્વને અનુલક્ષી ખાસ કાર્યક્રમ યોજાયો...