એક કંપનીએ એના એક કર્મચારીના પગારમાંથી ૧૦૮૦ અમેરિકી ડોલર કાપી લીધા એ પછી ૩૩ વર્ષના ભારતીય આઇટી પ્રોગ્રામરે ૧૫ ગ્રાહકોની વેબસાઇટ હેક કરી લેતાં એને ત્રણ વર્ષની કેદની સજા થઇ છે. શક્યતઃ ભારતીયનો દેશનિકાલ કરાશે. ગલ્ફ ન્યૂઝમાં જણાવાયું છે કે, દુબઇ...
એક કંપનીએ એના એક કર્મચારીના પગારમાંથી ૧૦૮૦ અમેરિકી ડોલર કાપી લીધા એ પછી ૩૩ વર્ષના ભારતીય આઇટી પ્રોગ્રામરે ૧૫ ગ્રાહકોની વેબસાઇટ હેક કરી લેતાં એને ત્રણ વર્ષની કેદની સજા થઇ છે. શક્યતઃ ભારતીયનો દેશનિકાલ કરાશે. ગલ્ફ ન્યૂઝમાં જણાવાયું છે કે, દુબઇ...
શાંતિ અભિયાનોમાં મદદ માટે ભારતની સૌથી વધુ રૂ. ૨૬૩ કરોડની ફી સંયુક્ત રાષ્ટ્રે ચૂકવવાની બાકી છે. સંયુક્ત રાષ્ટ્રના ૨૦૧૮-૧૯ના રિપોર્ટમાં આ માહિતી જણાવાઈ છે. સંગઠનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે આ રિપોર્ટ તાજેતરમાં જાહેર કર્યો હતો. રિપોર્ટ મુજબ ભારત...

ઇંગ્લેન્ડના યજમાનપદે રમાનારા વન-ડે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટ માટે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ટીમની જાહેરાત કરી છે. ટીમમાં અનુભવી દિનેશ કાર્તિકનું...

ફ્રાન્સના ૮૫૦ વર્ષ જૂના નોસ્ત્રાદેમસ કેથેડ્રલમાં ૧૫મીએ ભીષણ આગ લાગી હતી. રિનોવેશનના પગલે ઇમારતમાં આગથી ભારે નુકસાન પહોંચ્યું છે. જોકે મીડિયાના અહેવાલો...

બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએસપીએસ) સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ યુનાઈટેડ આરબ અમીરાત (યુએઈ)ની તેમની પ્રથમ ધર્મયાત્રાએ છે. પૂ. મહંત સ્વામીની...
અમેરિકામાં હેટ ક્રાઇમની શિકાર અને જિંદગી માટે હોસ્પિટલમાં સંઘર્ષ કરી રહેલી એક ભારતીય બાળકીની મદદ માટે હજારોની સંખ્યામાં લોકો આગળ આવી રહ્યા છે. માત્ર આઠ દિવસની અંદર ક્રાઉડ-ફંડિગના માધ્યમથી ૬ લાખ ડોલર (આશરે રૂ. ૪.૧૭ કરોડ) એકઠા થયા છે. ૧૩ વર્ષની...
અમેરિકામાં સાર્વજનિક સ્થળે ગોળીબારની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં કોલોરાડોમાં ડેનવરની એક શાળામાં ગોળીબાર થયો જેમાં એક વિદ્યાર્થીનું મોત થયું છે અને અન્ય ૮ને ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. ગોળીબાર થયો ત્યારે શાળામાં ૧૮૫૦ વિદ્યાર્થીઓ હતાં.

બ્રિટિશ જનતાને બુધવાર, આઠ મેના દિવસે ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ-પ્રિન્સ હેરી અને મેગનનાં નવજાત પુત્ર આર્ચી હેરિસન માઉન્ટબેટન-વિન્ડસરને પ્રથમ વખત નિહાળવાનો...

પોલ્યુશન ભરેલી જિંદગીમાં તમારી આંખોનું ગ્લેરથી રક્ષણ કરવું અત્યંત જરૂરી છે. આંખોને રક્ષણ મળી રહે અને કચરો નુકસાન કરી ન કરે તે માટે કેટલાય પ્રકારના ગ્લાસિસિ...

ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખૂલ ગયા બાદ નવમીએ વહેલી સવારે ૫.૩૫ કલાકે કેદારનાથ મંદિરમાં કપાટ ખૂલ્યાં હતાં. દસમીએ સવારે ૪.૧૫ કલાકે બદ્રીનાથ ધામના પણ કપાટ...