Search Results

Search Gujarat Samachar

પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી દ્વારા તેમના વડા પ્રધાન પદનાં કાર્યકાળમાં નૌકાદળનાં જહાજ આઈએનએસ વિરાટનો રજાઓ ગાળવા અને પિકનિક માટે ઉપયોગ કરાયો હોવાના આક્ષેપો થયા હતા. આ અંગે પૂર્વ નેવી ચીફ રામદાસે નેવીનાં ૪ પૂર્વ અધિકારીઓનાં લેખિત નિવેદનોને ટાંકીને...

અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર વકર્યું છે. અમેરિકાએ ચીનની ૨૦૦ અબજ ડોલરની ચીજવસ્તુઓ પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધા પછી ચીને યુએસ પર વળતો પ્રહાર કર્યો છે. ચીને વળતા ઘા રૂપે અમેરિકાની ૬૦ અબજ ડોલરની ચીજો પર ટેરિફ લાદવાની સોમવારે જાહેરાત કરી હતી....

સ્વ. લોકગાયક મણિરાજ બારોટની સૌથી મોટી પુત્રી મેઘલના તાજેતરમાં લગ્ન હતાં. આ લગ્નમાં તેની ત્રણ નાની બહેનોએ તેનું કન્યાદાન કર્યું હતું. મોટી બહેનની ઇચ્છા હતી કે, તેનું કન્યાદાન નાની બહેનોના હાથે જ થાય. અખાત્રીજે વૈષ્ણોદેવી પાસેના પાર્ટી પ્લોટમાં...

અયોધ્યામાં રામમંદિર – બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસનો ઉકેલ વધુ ૩ મહિના લંબાઈ ગયો છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની પાંચ જજની બંધારણીય બેન્ચે ૧૦મીએ અદાલત દ્વારા જ નિયુક્ત કરાયેલી મધ્યસ્થ સમિતિને લાંબાગાળાથી પડતર એવા અયોધ્યા વિવાદના ઉકેલ...

સ્વયંસિદ્ધ મુહૂર્ત અક્ષય તૃતીયાએ ખરીદી અને માંગલિક કાર્યોના શુભ યોગ હોય છે. અમદાવાદીઓએ આ દિવસે રૂ. ૩૫ કરોડનું અને રૂ. ૨૦ કરોડની ચાંદીની ખરીદી કરી હતી. આ ઉપરાંત જમીન, મકાન બજારમાં પણ સારી ખરીદી હતી. અમદાવાદમાં અંદાજે ૧૧૦ કિલો સોનાનું વેચાણ થયું...

પ. આફ્રિકાના દેશ બુર્કીના ફાસોના ડાબલો શહેરના કેથોલિક ચર્ચની રવિવારની પ્રાર્થનામાં ૧૨મીએ ગોળીબાર થયો હતો. આ હુમલામાં એક પાદરી અને પાંચ પ્રાર્થનાર્થીઓના મોત થયા હતા. સવારે આશરે નવ વાગ્યે ચર્ચમાં ઘૂસી આવેલા હુમલાખોરોને જોઈ લોકોએ ભાગદોડ કરી હતી...

ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં સરકાર સમર્થક દળોએ બોકોહરામના આતંકીઓ સામે લડીને તાજેતરમાં અંદાજે ૯૦૦ બાળકોને તેમના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. યુએન દ્વારા જારી એક નિવેદનમાં આ જણાવ્યું છે. ૧૦૬ બાળકીઓ સહિત ૮૯૪ બાળકોને સરકાર સમર્થિત સિવિલિયન જોઇન્ટ ટાસ્ક...

• દીપક અને ચંદા કોચરની આઠ કલાક પૂછપરછ • આઈટીસીના ચેરમેન દેવેશ્વરનું અવસાન • એક્ટિંગ ગુરુ રોશન તનેજાનું નિધન• આઈએસ સાથે જોડાયેલા ૨૬ શકમંદો પર આઈબીની વોચ• કર્ણાટકમાં કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યો નારાજ• ઇંદિરા જયસિંહ પર વિદેશી ભંડોળ લેવાનો આરોપ •...

સુથારીકામ કરીને જીવતા દેવેન્દ્ર સુથાર જન્મથી જ પોલિડેક્ટિલી નામના રોગથી પીડાય છે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ ઓપરેશન કરાવી શક્યા નહોતા, પણ હવે આ...

પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુદળની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાનની એરસ્પેસ હજુ સુધી બંધ હોવાના કારણે અમદાવાદથી દુબઇ અને અખાતી દેશોમાં જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટો...