
કડી તાલુકાના લ્હોર અને મોડાસાના ખંભીસર ગામે દલિત સમાજના યુવાનના લગ્નપ્રસંગે વરઘોડામાં વરરાજાને ઘોડા પર બેસીને ફૂલેકું નહીં કાઢવા દેવાની ઘટનાથી દલિત સમાજ...

કડી તાલુકાના લ્હોર અને મોડાસાના ખંભીસર ગામે દલિત સમાજના યુવાનના લગ્નપ્રસંગે વરઘોડામાં વરરાજાને ઘોડા પર બેસીને ફૂલેકું નહીં કાઢવા દેવાની ઘટનાથી દલિત સમાજ...

સ્વામીનારાયણ મંદિર, ભુજમાં પ્રભુ શ્રી ઘનશ્યામ મહારાજની અતિ વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજને તાજેતરમાં ૨૪ કેરેટ...

વન્ય પ્રાણીઓના આદાન-પ્રદાન અંતર્ગત જૂનાગઢ શક્કરબાગ ઝૂમાંથી આઠ સાવજોને ઉત્તર પ્રદેશના ગોરખપુર મોકલવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા મંજૂરી અપાઈ છે...

દ્વારકા વિધાનસભા ચૂંટણીને ગુજરાત હાઇ કોર્ટે રદ કરી છે ત્યારે હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકના ધારાસભ્ય તરીકેના તમામ અધિકાર છીનવી લેવામાં આવ્યા છે....
લોકસભા ચૂંટણીના છઠ્ઠા ચરણનું મતદાન રવિવારે સંપન્ન થયું છે. ભાજપ અને કોંગ્રેસ તથા અન્ય પક્ષો વચ્ચે આક્ષેપોનાં મિસાઈલ્સ છૂટતાં જ રહે છે. ભારતના લશ્કરી દળો નરેન્દ્ર મોદીની અંગત જાગીર નથી તેવા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આક્ષેપોના પગલે વડા પ્રધાન...
ભારતની લોકસભા ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે પણ રામમંદિર નિર્માણનો મુદ્દો એટલો ગાજ્યો કે વરસ્યો નથી. બધાની નજર સુપ્રીમ કોર્ટ પર જ છે. અયોધ્યા રામ મંદિર અને બાબરી મસ્જિદ જમીન વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે રચેલી મધ્યસ્થી સમિતિએ કોર્ટ પાસેથી વધુ ચર્ચા...
વડતાલ તાબા હેઠળનાં શ્રી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં આચાર્ય પક્ષની જીત સાથે પક્ષે સત્તા જાળવી રાખી છે. ૧૩મીએ સવારથી શરૂ થયેલી મતગણતરીમાં સંત વિભાગની બે બેઠકો અપેક્ષા મુજબ જ દેવ પક્ષનાં ફાળે ગઈ હતી. જ્યારે પાર્ષદ વિભાગની ૧ બેઠક તેમજ ગૃહસ્થ...
જો સરકાર પોતાની યોજનામાં આગળ વધશે તો હજારો સ્થાનિક પેન્શનર્સને તેમના ફ્રી ટીવી લાઈસન્સ ગુમાવવા અને વર્ષે લાખો પાઉન્ડની ફી ચુકવવાનો વારો આવશે. લેબર પાર્ટીના સંશોધન અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટીએ તેના ૨૦૧૭ના મેનિફેસ્ટોમાં ફ્રી ટીવી લાઈસન્સને ૨૦૨૨...
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન થયું અને પહેલો ભોગ પાટીદાર નેતાગીરીનો લેવાયો. મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે સુપ્રીમ કોર્ટના ઇન્દિરા સાહનીના ચૂકાદાનું રટણ કર્યા કર્યું, ૫૦ ટકાથી વધુ અનામતની ટકાવારી કરી શકાય નહીં, એવું જક્કી વલણ દાખવ્યું અને ફેસબુકે...

BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરતમાં વિચરણ કરી રહ્યા છે. ૬ઠ્ઠી મેએ તેઓ સુરત નજીક કણાદ ખાતે પધાર્યા હતા. ૭મી મે અને અખાત્રીજના પાવન દિવસે કણાદમાં પૂ. મહંત...