Search Results

Search Gujarat Samachar

હાંસોટ નજીક અરબ સાગર અને નર્મદા નદીના મિલન સ્થળ પર આવેલાં આલિયાબેટમાં મતદાન મથકની સુવિધા ન હોવાથી છેલ્લા ૫૦ વર્ષથી ૨૫૦ જેટલા મતદારો નાવડીમાં ૧૫ કિમીનું અંતર કાપીને વાગરાના કલાદરા ગામે મતદાન કરે છે. આલિયાબેટ જમીન માર્ગે હાંસોટ સાથે જોડાયેલો છે...

દોઢ વર્ષ અગાઉ માછલીની શોધમાં પાકિસ્તાનની જળ સીમામાં ઘૂસી જતા પકડાયેલા નવસારીના ૬ માછીમારોને પાકિસ્તાન સરકારે જેલ મુક્ત કરતા ૧૯ એપ્રિલે નવસારી પહોંચ્યા હતા.. માછી સમાજના આગેવાનોએ નવસારી રેલવે સ્ટેશને સ્વાગત કરી માછીમારોને આવકાર્યા હતા. ૨૦૧૭માં...

કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટનો દરજ્જો મળ્યા પછી પ્રથમવાર સુરત એરપોર્ટથી ઇન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઇટ ૧૯મીએ તૂર્કી રવાના થઈ હતી. સુરત ડાયમંડ બુર્સના ચેરમેન અને વિશ્વની ટોચની ડાયમંડ કંપનીના માલિક વલ્લભભાઈ લાખાણીના પરિવારમાં લગ્ન હોવાથી ૨૧૮ જાનૈયાઓને ચાર્ટર્ડ...

મોડાસા-હિંમતનગર રાજ્યધોરી માર્ગ પર મુલોજ (ડેરા ડુંગરી) પરિવારના સદસ્યો પ્રાંતિજ સલાલ ગામે માતાજીના દર્શન કરી ઈકો કારમાં પરત ફરતા હતા ત્યારે રસુલપુર-મહાદેવપુરા નજીક કારને દૂધના ટેન્કરે ટક્કર મારતાં કારમાં સવાર કાકા ભત્રીજા સહિત નાનજીભાઈ ભુરાભાઇ...

• ‘પાકિસ્તાનનાં એટમબોમ્બ ઇદ માટે નહીં• ભારતીયોને લિબિયા છોડવાની સલાહ• રતન તાતા ભાગવતને મળ્યા • મંદિરમાં સિક્કા લેવા નાસભાગમાં ૭નાં મોત• એન. ડી. તિવારીના પુત્રની હત્યા• દેશમાં નિર્મિત ગાઇડેડ મિસાઇલ• કાશ્મીરમાં આતંકીઓ પાસે ચીની ગ્રેનેડ

નયનરમ્ય દરિયાકાંઠા ઘેડમાં માધવપુરનો પ્રખ્યાત મેળો ૧૪મીથી ૧૮મી એપ્રિલ સુધી યોજાયો હતો. મેળાની સાથે ભગવાન કૃષ્ણ અને રૂકમણિજીનાં લગ્ન પણ ભક્તો માટે આકર્ષણનું...

વિદેશમાં વસતા ભારતીય સમાજ દ્વારા ૨૦૧૮માં ૭૯ બિલિયન ડોલર સ્વદેશ મોકલવામાં આવતા વિદેશથી નાણાં મેળવવામાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે યથાવત રહ્યું છે. ત્યારબાદ...

આર્થિક તંગીનો સામનો કરી રહેલા જેટ એરવેઝ ૧૬મીએ રાત્રે પોતાની તમામ ફ્લાઈટ અસ્થાયી રીતે બંધ કરી દીધી હતી. જેની અસર ભારતની બહાર ગયેલા લોકોને પણ થઈ રહી છે. ન્યૂ ઝીલેન્ડના પ્રવાસે ગયેલા ૨૨ વિદ્યાર્થીઓ જેટ એરવેઝની ફલાઈટ્સ રદ થતાં ત્યાં ફસાઈ ગયાં હતાં....

૨૦૨૧માં હાથ ધનારી વસતી ગણતરીમાં તમે કયો ધર્મ પાળો છો તે તો પુછાશે, પરંતુ સાથે સાથે તમે કયા પંથના અનુયાયી છો તેનો પણ જવાબ આપવો પડશે. વસતી ગણતરીમાં સરકારી કર્મચારી તમે કયા પંથના છો તેવો સવાલ પૂછશે. તમે કબીર પંથી છો, માર્થિમાઇટ છો કે હિનાયાનના...

ઇડીએ નોટબંધી પછી નાણાની હેરાફેરીના મની લોન્ડરિંગના કેસમાં હૈદરાબાદના જાણીતા જ્વેલરી ગ્રુપ અને તેના સહયોગીઓની મિલકતો પરિસરો અને વેપારી સ્થળો તથા શો-રૂમમાંથી દરોડા પાડીને કુલ રૂ. ૮૨ કરોડનું આશરે ૧૪૬ કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું.એન્ફોર્સમેન્ટ...