
વરિયાળી મુખવાસ તરીકે ભારતીય પરિવારોમાં ખૂબ વપરાય છે. એનું કારણ એ છે કે, એ પાચનક્રિયામાં મદદરૂપ થવાની સાથે મોઢામાંથી આવતી વાસ કે શરીરની દુર્ગંધ પણ ઓછી કરે...

વરિયાળી મુખવાસ તરીકે ભારતીય પરિવારોમાં ખૂબ વપરાય છે. એનું કારણ એ છે કે, એ પાચનક્રિયામાં મદદરૂપ થવાની સાથે મોઢામાંથી આવતી વાસ કે શરીરની દુર્ગંધ પણ ઓછી કરે...

ઉત્તરાખંડના પૂર્વ મુખ્ય પ્રધાન એન. ડી. તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાના કેસમાં હત્યા થયાના નવમે દિવસે ૨૪મીએ દિલ્હી પોલીસે રોહિતની પત્ની અપૂર્વાની ધરપકડ...

સેવાની લગન ના હોત તો એ વ્યક્તિ આજે ગુજરાતમાં અને દેશમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ હોત. ગજબની આવડત, સૂઝ અને ક્ષમતા ધરાવતી એ વ્યક્તિની એક જ ધખના. આ ધખના તે વતન...

ગેલેક્સી શોઝ – પંકજ સોઢા વર્ષોથી ગુજરાતી નાટક અને બોલિવુડ મ્યુઝિકના કાર્યક્રમો માટે સમગ્ર યુકેમાં જાણીતા છે. યુકેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ગુજરાતી નાટકો...

ગોલ્ડમેન સાક્સના પૂર્વ ડાયરેક્ટર ભારતીય રજત ગુપ્તાને ઇનસાઇડર ટ્રેડિંગના આરોપસર ૨૦૧૨માં બે વર્ષ જેલની સજા થઈ હતી. તેઓ ૧૯ મહિના જેલમાં બંધ હતા. જેલવાસના...

વિશ્વના ટોચના ધનાઢ્યોમાં મુકેશ અંબાણી ભલે ૧૩મા ક્રમે હોય, પણ વિશ્વની જુદી જુદી રમતોની ફ્રેન્ચાઇઝી કે લીગ ટીમના માલિકોમાં તેઓ સૌથી ધનિક છે. રમતજગતમાં ફૂટબોલ,...

આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન

BAPSના વડા પૂ. મહંત સ્વામીએ ૨૦ એપ્રિલને શનિવારે મીડલ ઈસ્ટમાં પ્રથમ BAPS હિંદુ મંદિરની શિલાન્યાસ વિધિ કરી હતી. આ મંદિર અબુધાબીમાં આકાર લેશે. પૂ. મહંત સ્વામી...

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોમાંથી ૬ બેઠકો ઉપર પાટીદાર મતદારો નિર્ણયક ભૂમિકા ભજવશે. આ બેઠકોમાં સૌરાષ્ટ્રની ત્રણ - અમરેલી, પોરબંદર અને રાજકોટ, ઉત્તર ગુજરાતની...

રાજ્યની ઓબીસી જ્ઞાતિઓમાં વસ્તીની દૃષ્ટિએ પ્રભુત્વ ધરાવતા ક્ષત્રિય, ઠાકોર અને કોળી સમાજના મતદારોનું વલણ લોકસભાની ૯ બેઠકોના પરિણામોને અસર કરશે. સુરેન્દ્રનગર,...