માલદીવમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં દેશની જનતાએ રાજકીય અસ્થિરતા અને લોકતંત્રને લશ્કરની એડી તળે કચડી નંખાયાના આક્ષેપો વચ્ચે સરમુખત્યાર રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને ઘરે બેસાડી દીધા છે. ચૂંટણીમાં ગોલમાલની આશંકાઓને કોરાણે મૂકતા...
માલદીવમાં તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં દેશની જનતાએ રાજકીય અસ્થિરતા અને લોકતંત્રને લશ્કરની એડી તળે કચડી નંખાયાના આક્ષેપો વચ્ચે સરમુખત્યાર રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનને ઘરે બેસાડી દીધા છે. ચૂંટણીમાં ગોલમાલની આશંકાઓને કોરાણે મૂકતા...
યુનાઇટેડ નેશન્સ (યુએન)ની જનરલ એસેમ્બલીને સંબોધતાં ભારતનાં વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પાકિસ્તાન સામે ટીકાની આકરી ઝડી વરસાવી. પ્રવચનનો સાર એ હતો કે આતંકવાદને પાળતા-પોષતા દેશ સાથે કોઇ પણ સંજોગોમાં મંત્રણા કરાશે નહીં. બીજી તરફ, ભારતમાં સંરક્ષણ...

શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા લિંબાચીયા સમાજના સભ્યોનું સ્નેહ સંમેલન તા. ૨૨ જુલાઈને રવિવારે મહેર કોમ્યુનિટી સેન્ટર, લેસ્ટર ખાતે યોજાયું હતું....

દુનિયાભરમાં આજકાલ ચર્ચાસ્પદ બનેલા માત્ર ૩૫૦,૦૦૦ની વસ્તી ધરાવતા અને માંડ ૨૯૮ ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા ભારતને દક્ષિણ છેડે અરબી સમુદ્રમાં આવેલા શ્રીલંકન...

ગાંધી અને સરદારઃ આજકાલ ગુજરાતમાં બે સ્વર્ગસ્થ ચર્ચિત ચહેરાઓની બોલબાલા છે! રાજકોટમાં જ્યાં ગાંધી ભણ્યા હતા તે મ્યુઝિયમ અને સરદારની પ્રતિમા - બન્ને વડા પ્રધાનનો...

ભરપૂર ભાદરવો ગાજે ત્યાં દૂંદાળા દેવ ગણેશજીની ઘરે ઘરમાં પધરામણી થાય. અનંત ચતુર્દશીએ વાજતે ગાજતે વિઘ્નહર્તા વિદાય થાય એટલે પૂર્ણિમાથી આખા ભાદરવાના કૃષ્ણપક્ષ...

સહકારિતાનાં સશક્ત મોડલને આધાર બનાવીને ગુજરાતના સહકારી સંઘો સ્વીટ રિવોલ્યુએશન અને ગોબરધનનાં નવાં મોડલ પ્રચલિત કરે તેવા અનુરોધ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ ભાવનગર ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૨૯ સપ્ટેમ્બરે સાંજે સારંગપુરથી...

લંડન સ્થિત BAPSશ્રી સ્વામીનારાયણ મંદિર દ્વારા ૩ ઓક્ટોબરના રોજ પ.પૂ. મહંત સ્વામીની ૮૫મી જન્મ જયંતીની ઉજવણી અને સ્મૃતિ પર્વનું આયોજન કરાયું છે. તા. ૩ ઓક્ટોબરને...

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા બીજી ઓક્ટોબરે નિવૃત્ત થયા અને જસ્ટિસ રંજન ગોગઈ તેમના અનુગામી બનશે. ઉલ્લેખનીય છે કે દીપક મિશ્રાની નિવૃત્તિ પહેલાના...