- 03 Jul 2019
• સ્ટેનમોર સ્વામીનારાયણ મંદિર દ્વારા તા.૭.૭.૧૯ને રવિવારે રથયાત્રાનું આયોજન કરાયું છે. સવારે ૧૧ વાગે આરતી પછી બપોરે ૧૨ વાગે રથયાત્રાનો પ્રારંભ કેન્ટન સ્વામીનારાયણ મંદિરથી થશે. આ રથયાત્રા કેન્ટન રોડ, હનીપોટ લેન, માર્શ લેન, સ્ટેનમોર હીલ થઈને બપોરે...

