Search Results

Search Gujarat Samachar

• સ્ટેનમોર સ્વામીનારાયણ મંદિર દ્વારા તા.૭.૭.૧૯ને રવિવારે રથયાત્રાનું આયોજન કરાયું છે. સવારે ૧૧ વાગે આરતી પછી બપોરે ૧૨ વાગે રથયાત્રાનો પ્રારંભ કેન્ટન સ્વામીનારાયણ મંદિરથી થશે. આ રથયાત્રા કેન્ટન રોડ, હનીપોટ લેન, માર્શ લેન, સ્ટેનમોર હીલ થઈને બપોરે...

હૈદરાબાદના સાતમા નિઝામ ઉસ્માન અલી ખાને ૧૯૪૮માં ભારતના ભાગલા સમયે લંડનની નેટવેસ્ટ બેંકમાં થાપણ તરીકે મૂકેલા એક મિલિયન પાઉન્ડની માલિકી મુદ્દે ભારત અને પાકિસ્તાનના...

જૈન નેટવર્કના ચેરમેન ડો.નટુભાઇ શાહ MBEના ધર્મ પત્ની અ.સૌ. ભાનુબેન શાહે લંડનની હોસ્પીટલ ખાતે બુધવાર ૮૫ વર્ષનું આયુ ભોગવી તા.૨૬ જુન ૨૦૧૯ની સવારે કુટુંબીજનોની...

સમય અગાઉ જન્મેલા નવજાત બાળકોને શ્વાસની તકલીફમાંથી ઉગારી જીવન બચાવતા સસ્તા ઉપકરણ ‘સાંસ’ને વિકસાવનારા ભારતીય ઈજનેર નીતેશ કુમાર જાંગીરને લંડનમાં કોમનવેલ્થ...

જૈન સેન્ટર, કોલીન્ડલ ખાતે શુક્રવાર ૨૧ જુન ૨૦૧૯ના રોજ ઇન્ટરનેશનલ યોગ ડેની ઉજવણી થઇ હતી જેમાં ૬૦ જેટલા ભાઇબહેનોએ ભાગ લઇ તન-મનના આરોગ્યમાં યોગની મહત્તા સ્વીકારી...

ગઈ ૨૦ જૂને વેમ્બલીમાં માંધાતા યુથ સેન્ટર ખાતે હિંદુ કાઉન્સિલ (બ્રેન્ટ)ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. તેમાં નવા હોદ્દેદારોની થયેલી ચૂંટણીમાં નવી કારોબારી કમિટીના ચેરમેન તરીકે અશ્વિનભાઈ ગલોરિયા અને જયંતીભાઈ પોપટ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા...

૭ જુલાઈએ બપોરે ૨ વાગે વિશ્વ હિંદુ પરિષદ (યુકે) ઈલ્ફર્ડ શાખાના હોદ્દેદારોની ચૂંટણી યોજાવાની છે. તેમાં ચેરપર્સનના હોદ્દા માટે દર્શન લાલ ચોઢા અને આલોક ઉપાધ્યાયે ઉમેદવારી નોંધાવી છે. 

ક્વીન એલિઝાબેથ દ્વિતીય દ્વારા જૂન ૨૫ મંગળવારે બકિંગહામ પેલેસમાં આયોજિત રિસેપ્શનમાં વિવિધ ધર્મો, આસ્થાઓ અને કોમ્યુનિટીઝના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. યુકે...

કાર્બન પર નિયંત્રણની યોજનાના ભાગરુપે દર વર્ષે વાતાવરણમાંથી ૪૦,૦૦૦ ટનથી વધુ કાર્બન ડાયોક્સાઈડ શોષી લેવાશે. ગ્રીનહાઉસ ગેસ અને અન્ય કેમિકલ્સ અલગ કરવાના પ્રોજેક્ટની...

ડ્યૂક અને ડચેસ ઓફ સસેક્સ અને તેમના પ્રથમ પુત્ર આર્ચીના નિવાસસ્થાન બનેલા ફ્રોગમોર કોટેજના રીનોવેશન પાછળ કરદાતાના £૨.૪ મિલિયન ખર્ચાયા છે. આ ખર્ચ ઓછો હોય...