
બ્રેક્ઝિટ વિશે ચાલતા વાદવિવાદ પછી ૨૦૧૬ના રેફરન્ડમની સરખામણીએ વધુ લોકો યુરોપિયન યુનિયન છોડવા ઈચ્છા ધરાવતા હોવાનું યુગવના નવા પોલમાં જણાયું છે. હવે ૫૭ ટકા...

બ્રેક્ઝિટ વિશે ચાલતા વાદવિવાદ પછી ૨૦૧૬ના રેફરન્ડમની સરખામણીએ વધુ લોકો યુરોપિયન યુનિયન છોડવા ઈચ્છા ધરાવતા હોવાનું યુગવના નવા પોલમાં જણાયું છે. હવે ૫૭ ટકા...

નોટિંગહામશાયરના શાંતિપ્રિય સ્ટ્રેલી ગામમાં હવે પક્ષીઓના કલરવ અને મધમાખીઓના ગણગણાટના સ્થાને બે બાળસિંહની ગર્જના સંભળાશે. સ્ટ્રેલીની કાઉન્સિલે પડોશીઓના ભારે...

છેલ્લાં ત્રણ વર્ષમાં લંડન અંડરગ્રાઉન્ડમાં ચોરીના બનાવોમાં ૮૦ ટકા કરતાં વધુનો વધારો નોંધાયો હતો. બ્રિટિશ ટ્રાન્સપોર્ટ પોલીસ (બીટીપી) ના આંકડા મુજબ ૨૦૧૬-૧૭માં...
શ્રીમદ્ રાજચંદ્ર મીશન ધરમપુરના લંડન સ્પીરીચ્યુઅલ સેન્ટર Falcon Road, Bushy, WD23 3AD ના ફાલ્કન હોલનું ઉદ્ઘાટન જાન્યુઆરી ૨૦૧૯માં થયું હતું. પૂ,ગુરૂદેવ રાકેશભાઇની પ્રેરણાથી બનેલ આ આધ્યાત્મિક સેન્ટર નાના-મોટા સૌ માટે ખુલ્લુ મુકાશે.

સાઉથ વેલ્સમાં કાર્યરત જાણીતા ડો. હસમુખ શાહને રોયલ કોલેજ ઓફ જનરલ પ્રેક્ટીશનર્સ, યુકે દ્વારા ૨૨ જૂન, ૨૦૧૯ના રોજ મેમ્બરશીપ (MRCGP) આપવામાં આવી હતી.
• સર્વાઈકલ કેન્સર સામેની લંડતના અંતની વૈજ્ઞાનિકોને આશાHPV રસી સફળ રહી હોવાથી થોડા દાયકામાં બ્રિટનમાંથી સર્વાઈકલ કેન્સરને નાબૂદ કરી શકાશે તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું. સંશોધકોને જણાયું હતું કે ૨૦૦૮થી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને...

વોટફર્ડમાં માર્ક્સ એન્ડ સ્પેન્સરમાં સેક્શન મેનેજર તરીકે ફરજ બજાવતા ૫૩ વર્ષીય અનૂપાબહેન શાહ વાર્ષિક સ્પોટલાઈટ સ્ટાર ઓફ ધ યર એવોર્ડના ૨૮ વિજેતાઓ પૈકી એક...

BAPS ના વડા પૂ. મહંત સ્વામી હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. દરરોજ તેમની પ્રાતઃપૂજા અને સાયં સભામાં મોટી સંખ્યામાં ઉમટીને હરિભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે....
બ્રિટનમાં હવે ટ્રેન સમયસર નહિ ઉપડવા કે પહોંચવાનું જાણે સામાન્ય બની ગયું છે. ગયા વર્ષે ટ્રેન ઓછામાં ઓછી ૧૫ મિનિટ મોડી હોય તેવા કિસ્સાઓમાં રોષિત પ્રવાસીઓ દ્વારા ૫.૩ મિલિયન કલેઈમ્સ કરાયા હતા. ૮૪ ટકા દાવાનું સમાધાન પ્રવાસીની તરફેણમાં કરાયું હતું. આનો...

તા.૨.૫.૧૯ના રોજ બેલગ્રેવ વોર્ડ માટે યોજાયેલી ચૂંટણીમાં શ્રી મહેન્દ્રભાઈ નાયી અને નીતાબેન ચૌહાણ લેસ્ટર સિટી કાઉન્સિલમાં લેબર કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા.