
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકિપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ વન-ડેમાં પેરા સ્પેશિયલ ફોર્સ તરફ સન્માન દર્શાવ્યું...

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકિપર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ સાઉથ આફ્રિકા સામે રમાયેલી વર્લ્ડ કપની પ્રથમ વન-ડેમાં પેરા સ્પેશિયલ ફોર્સ તરફ સન્માન દર્શાવ્યું...

બીબીસીએ ૩.૭ મિલિયન પેન્શનર્સને અપાયેલા ફ્રી ટીવી લાઈસન્સ રદ કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી. જોકે, નવા નિયમ મુજબ ઓછી આવક ધરાવતા પરિવારો કે જ્યાં એક...
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ચાલુ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં રૂ. ૧૨.૦૮ કરોડનું દાણચોરીનું સોનું પકડાયું છે. અમદાવાદ એરપોર્ટ પરથી દાણચોરીનું સોનું લાવવાના ૩૨ કેસ નોંધાયા છે અને ૪૧ કિલો સોનું જપ્ત કરાયું છે. ૨૦૧૮-૧૯ના વર્ષમાં...
લોકસભા ચૂંટણીમં એક પ્રધાન સહિત ચાર ધારાસભ્યો સાસંદ તરીકે ચૂંટાયા બાદ ગુજરાતમાં પ્રધાનમંડળના વિસ્તરણની અટકળો વચ્ચે ૧૪મી વિધાનસભાના ચોથા અને વર્તમાન સરકારના બીજા બજેટ સત્રની શરૂઆત બીજી જુલાઈથી કરવા રાજ્યપાલે આહવાન કર્યું હતું. વૈધાનિક અને સંસદિય...
બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ સહિત રાજ્યમાં પાંચમીએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાત્રે ૧૦.૩૪થી ૧૦.૩૬ કલાકની વચ્ચે ૪ સેકન્ડ સુધી ભૂકંપના આંચકા લાગતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ૪.૩ની તીવ્રતાનો આંચકો હોવાનું આઇએસઆર આધિકારીક વેબસાઇટ પર બતાવ્યું...
બોરસદ તાલુકાના ભાદરણ-ગંભીરા માર્ગ પર ઇંગ્લાવડી પાસે પાંચમીએ સાંજે બોરસદથી કિંખલોડ તરફ જતી બસે ખેડાસા દૂધ મંડળીના સેક્રેટરી મનુભાઈ સોલંકીની કાર અડફેટે લેતાં આ અકસ્માતમાં મનુભાઈનું ઘટનાસ્થળે મોત થયું.
સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્ટિટ્યૂટનાં જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ ડો. મીતાબહેન માંકડે ૧૦મીએ વસ્ત્રાપુરના અદ્વૈત બિલ્ડિંગના ચોથા માળેથી નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. વસ્ત્રાપુરના સુમેર બંગલોઝમાં તેઓ કાર્ડિયોલોજિસ્ટ...

ક્યારેક અતિઉત્સાહ ઘાતક સાબિત થાય છે: હમણાં કેન્દ્રમાં નવી સરકાર આરૂઢ થતાંની સાથે જ અગાઉની સરકારના માનવ સંસાધન વિકાસ પ્રધાન પ્રકાશ જાવડેકરે તૈયાર કરાવેલા...
જંગી જનાદેશ સાથે પુનઃ સત્તાસ્થાને આસીન વડા પ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ લોકોની આશા અને આકાંક્ષા પરિપૂર્ણ કરવા સહિતના પડકારો અને જવાબદારીઓ પણ છે. તેમની બીજી મુદતમાં કામગીરી વધુ જોશપૂર્ણ રહેશે તેનો સંકેત તેમણે પ્રધાનમંડળની રચના સાથે આપી દીધો છે....
લોકસભાની ચૂંટણીમાં શાસનસૂત્ર ગ્રહણ કરવાનું સ્વપ્ન જોઈ રહેલી કોંગ્રેસને સત્તાની વાત જવા દો પરંતુ, ગૃહમાં વિરોધપક્ષનું નેતાપદ મળે તે પ્રમાણમાં બેઠકો નહિ મળતાં પક્ષમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. પરિણામોથી હતાશ પક્ષપ્રમુખ રાહુલ ગાંધીએ રાજીનામાની...