બિહારનાં નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલા બદનક્ષીના કેસમાં સાંસદ વિધાનસભ્યો માટેની પટણાની વિશેષ અદાલતે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યાં હતા. એક ચૂંટણી રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે...
બિહારનાં નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ કરેલા બદનક્ષીના કેસમાં સાંસદ વિધાનસભ્યો માટેની પટણાની વિશેષ અદાલતે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યાં હતા. એક ચૂંટણી રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે...
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના વડા મહેબૂબા મુફતી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ અમરનાથ યાત્રાની વ્યવસ્થાથી કાશ્મીરીઓના દૈનિક કામકાજ મુશ્કેલીમાં મુકાયા હોવાનો દાવો કર્યો હતો અને ગવર્નર સત્યપાલ...
રાહુલ ગાંધીના અધ્યક્ષ પદ છોડ્યા બાદ કોંગ્રેસમાં રાજીનામાનો સિલસિલો યતાવત રહ્યો છે. રવિવારે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરા અને કોંગ્રેસના જનરલ સેક્રેટરી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મિલિંદ દેવરાએ કહ્યું કે તેઓ...
અમિત શાહની આગેવાની વાળા ગૃહમંત્રાલયે અલગાવવાદીઓના અસર ચહેરાને ખુલ્લો પાડવાની એક યોજના તૈયાર કરી છે. કાશ્મીર ખીણ વિસ્તારમાં શાળાના બાળકો પાસે પથ્થરબાજી કરાવવા માટે પંકાયેલા અલગાવવાદીઓ તેમના બાળકોને વિદેશમાં ભણાવે છે. હુરિયત નેતાઓ સહિત કાશ્મીરના...
આર્થિક સર્વેક્ષણમાં સરકારે અનુમાન વ્યક્ત કર્યું છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં વિકાસદર ૭ ટકાથી ઉપર રહેશે. ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯માં વૃદ્ધિદરમાં આવેલા ઘટાડા બાદ અર્થતંત્ર માટે આ શુભ સંકેત છે. ગયા નાણાકીય વર્ષમાં વૃદ્ધિદર ૬.૮ ટકા થઈ ગયો હતો. જે છેલ્લા...
દેશના ૬ રાજકીય પક્ષોને બે વર્ષમાં રૂ. ૧૦૫૯.૨૫ કરોડ દાનમાં મળ્યાના અહેવાલ છે. તેમાંથી રૂ. ૯૮૫.૧૮ કરોડ એટલે કે ૯૩ ટકા તો કોર્પોરેટ જૂથો અને ઉદ્યોગપતિઓએ આપ્યા છે. આ માહિતી એડીઆરના રિપોર્ટમાં સામે આવી છે. રિપોર્ટમાં પક્ષોના ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮ના...
મધ્ય પ્રદેશના બેટ કાંડનો વિવાદ શમ્યો નથી ત્યાં મુંબઈ-ગોવા હાઇવે પર વધારે પડતાં ખાડા હોવાથી રોષે ભરાયેલા સ્વાભિમાન પક્ષના વિધાનસભ્ય નિતેશ રાણે અને પક્ષના કાર્યકર્તાઓએ ડેપ્યુટી એન્જિનિયરને ધમકી આપીને એના પર કાદવ ફેંક્યો હતો. એ પછી એને પુલ પર બાંધી...
રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલે કહ્યું છે કે વર્ષ ૨૦૧૪ સુધી બેન્કો, સરકાર અને નિયામક સંસ્થાઓની નિષ્ફળતાના કારણે બેન્કોની એનપીએની મુશ્કેલી સર્જાઈ હતી. તેના કારણે બેન્કોના કેપિટલ બેઝમાં ઘટાડો થયો હતો. આ મુશ્કેલી સામે લડવા આરબીઆઇ કેટલાંક...

દેશની સૌથી સફળ અને નફાકારક એર લાઇન્સ ઇન્ડિગોના બે પ્રમોટર્સ રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટિયા વચ્ચેના મતભેદે ચરમસીમા વટાવી છે. પ્રમોટર રાકેશ ગંગવાલે સહપ્રમોટર...

જેટ એરવેઝના સંસ્થાપક અને પૂર્વ ચેરમેન નરેશ ગોયલને વિદેશ જવા માટે દિલ્હી હાઇ કોર્ટમાંથી શરતી પરવાનગી મળી છે એમ કહી શકાય. ગોયલ સામે લુકઆઉટ સર્ક્યુલર જારી...