
કોરોના સંક્રમણના કાળમાં કેટલાક મંદિરો બંધ છે તો કેટલાક મંદિરોમાં પૂજા -અર્ચના માટે આધુનિક માર્ગ અપનાવાય છે. રાજકોટમાં દિવાનપરા રોડ પર આવેલા વિશ્વકર્મા...

કોરોના સંક્રમણના કાળમાં કેટલાક મંદિરો બંધ છે તો કેટલાક મંદિરોમાં પૂજા -અર્ચના માટે આધુનિક માર્ગ અપનાવાય છે. રાજકોટમાં દિવાનપરા રોડ પર આવેલા વિશ્વકર્મા...

મહાત્મા ગાંધીજી- અને કસ્તુરબાના અપ્રગટ દુર્લભ પત્રો તાજેતરમાં સાબરમતી આશ્રમને ભેટ કરાયાં છે. ગાંધીજીના ચોથા પુત્ર દેવદાસ ગાંધીના પુત્ર ગોપાલકૃષ્ણ ગાંધીએ...

યુએસ, યુકે, ભારત સહિતના દેશોમાં કોરોના વેક્સિનેશન શરૂ થઈ ચૂક્યું છે, પણ અમેરિકા માટે ખરાબ સમાચાર એ છે કે, સોમવારે યુએસમાં કોરોનાથી મોતની સંખ્યા ૪ લાખને...

નેધરલેન્ડ દુનિયાના સૌથી ઈમાનદાર દેશો પૈકી એક છે. ટ્રાન્સપરન્સી ઈન્ટરનેશનલના ભ્રષ્ટાચાર અનુભવ સૂચકાંક (સીપીઆઇ)માં ગત વર્ષે નેધરલેન્ડ એવા ૧૦ દેશોમાં સામેલ...

કોરોનાના મહાસંકટ વચ્ચે ભારતનો ૭૨મો પ્રજાસત્તાક દિન સાદાઈથી ઉજવવાની જાહેરાત કરાઈ છે. ટેબ્લો કે સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝાંખી અને બાળકોની ગેરહાજરી આ વર્ષે...

૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી થોડો વખત સૈન્ય કમાન બ્રિટિશ અધિકારીઓના હાથમાં હતી. ૧૯૪૭ની ૧૫મી જાન્યુઆરીએ ફિલ્ડ માર્શલ કોડેન્દ્ર એમ કરિઅપ્પાએ બ્રિટિશ જનરલ...

ગયા વર્ષે જુલાઈમાં તાતા જૂથને પછાડીને દેશનું સૌથી મોટું કોર્પોરેટ હાઉસ બનેલું રિલાયન્સ જૂથ છ મહિના પણ આ સ્થાને રહી શક્યું નથી. મુકેશ અંબાણીના નેતૃત્વવાળા...

કોવિડ-૧૯ વાઈરસની રસી રાજ્યમાં પહોંચી ચૂકી છે અને પ્રથમ તબક્કાનું વેક્સિનેશન પણ શરૂ થઈ ચૂક્યું છે. શનિવારે વડા પ્રધાન મોદીના રાષ્ટ્રજોગ સંબોધનથી દેશ સહિત...

પાકિસ્તાનમાં સિંધ પ્રાંતમાં આઝાદી માટે આંદોલન ઉગ્ર બન્યું છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના વિવિધ દેશોના વડાઓને આમાં મદદરૂપ થવાનો અનુરોધ કરતા...

લદ્દાખમાં ઘૂસણખોરી કરીને સરહદી ક્ષેત્રમાં તણાવ વધાર્યા પછી હવે ચીને અરુણાચલ પ્રદેશમાં ભારતની જમીન હડપ કરી લેવાનો કારસો ઘડયો છે. ચીને ભૂતાન પર કબજો જમાવવા...