Search Results

Search Gujarat Samachar

બ્રિટનમાં કોરોના વાઈરસનો નવો સ્ટ્રેન સામે આવ્યા બાદ ભારત સહિત ૪૦ દિશોએ તેની સાથે નાગરિક ઉડ્ડયનના વ્યવહારો સ્થગિત કર્યા હતા. ભારતે તાજેતરમાં આ નિર્ણય બદલીને નવી જાહેરાત કરી છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી...

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટેની તૈયારી શરૂ થઈ ચૂકી છે. શિલાન્યાસ થયે પાંચ મહિના વીતી ગયા છતાં સામે આવી રહેલી તકનિકી મુશ્કેલીઓને કારણે હજી સુધી મંદિરનો પાયો પણ નાંખી શકાયો નથી. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાયે જણાવ્યું...

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડ કોવિડ-૧૯ને કારણે આ વર્ષે સાદગીથી થશે. પરેડની લંબાઈ, દર્શકોની સંખ્યા અને પરેડમાં ભાગ લેતી કન્ટિજન્સીના કદમાં પણ ઘટાડો હશે. આ વર્ષે પરેડ વિજય ચોકથી શરૂ થઈને નેશનલ સ્ટેડિયમ સુધી જ યોજાશે. આ પરેડ ૩.૩ કિ.મી.ની હશે....

પહેલી જાન્યુઆરીએ ભારત આઠમી વખત અસ્થાયી સભ્ય દેશ બન્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં ફ્રાન્સે ભારતનું સ્વાગત કર્યું હતું. હવે આગામી બે વર્ષ માટે ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)નો સભ્ય રહેશે.

પાકિસ્તાનમાં લઘુમતી બેકગ્રાઉન્ડ ધરાવતી કન્યાઓનું અપહરણ કરવું, બળજબરીપૂર્વક ઇસ્લામમાં કન્યાઓનું ધર્માંતરણ કરાવવું અને તેની સાથે લગ્ન કરીને તેને છોડી દેવી કે હેરાન કરવી જેવા કિસ્સા ગંભીર ચિંતાનો વિષય બની ગયા છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે ૧૦૦૦...

પાકિસ્તાનમાં લઘુમતીઓની સાથે શિયા મુસ્લિમો પર પણ હુમલા વધવા લાગ્યા છે. અહીંના બલોચ વિસ્તારમાં શિયા હઝારા કોમ્યુનિટી પર તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે અહીંની ખાણમાં કામ કરી રહેલા ૧૧ લોકોના મોત થયાના અહેવાલ છે.અજાણ્યા બંદુકધારી દ્વારા...

• શ્રી સ્વામિનારાયણ મંદિર વિલ્સડન દ્વારા સર્વે હરિભક્તોને જણાવવાનું કે સરકારની જાહેરાતને અનુલક્ષીને મંગળવારને તા- ૦૫-૦૧-૨૦૨૧થી મંદિર દર્શન અને અન્ય પ્રવૃત્તિઓ માટે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યું છે. www.sstw.org.ukપર દર્શન ઓનલાઇન ઉપલબ્ધ...

ફરીથી લોકડાઉન લાગી ગયું છે અને કોરોનાના કેસ વધી રહ્યા છે. ફરીથી ઘરમાંથી નીકળવાનું મર્યાદિત થઇ જશે અને વધારે સમય ઘરની અંદર જ રહેવાનું થશે. સાવચેતી રાખજો અને તબિયત સાચવજો. પરંતુ એક વાત મહત્ત્વની છે અને તે નોંધવા જેવી છે. જયારે પ્રધાનમંત્રી બોરિસ...

દિલ્હી - એનસીઆરમાં ૩ કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરતા ખેડૂતોના પ્રતિનિધિઓ અને સરકાર વચ્ચે સોમવારે યોજાયેલી આઠમી વખતની વાટાઘાટોમાં પણ કોઈ નિષ્કર્ષ નીકળ્યો નહીં. મોતને ભેટેલા ખેડૂતો માટે બે મિનિટના મૌન સાથે શરૂઆત થયેલી બેઠક બાદ કેન્દ્રીય કૃષિ પ્રધાને...

‘યાદી આવી નથી હજુ સુધી...’ મારી એક દોસ્તે, ટીખળના મૂડમાં આધ્યાત્મિક વાતોના સંદર્ભમાં મેસેજ લખ્યો. વાચકોને થશે કે શેની યાદી? પુસ્તકની? ગીતોની? દિવાળી કે ક્રિસમસ પર્વે કોઇને ગિફ્ટ આપવાની રહી ગઈ તેની? ના, અહીં આમાંથી એક પણ યાદીની વાત નથી. એક એવી...