Search Results

Search Gujarat Samachar

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ - અમદાવાદના કેમ્પસમાં આવેલી લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગ તેના આર્કિટેકચરલ માટે વિશ્વ વિખ્યાત છે. જોકે જર્જરિત સહિતના કારણે આ ઈમારતો તોડીને નવું બાંધકામ કરવાનો નિર્ણય લેવાયો હતો, પણ અનેક વિવાદો પછી આ નિર્ણય...

ઝાલોદ પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલની હત્યામાં ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઈ અમિત કટારાનું નામ સંડોવાતાં દાહોદ જિલ્લા પોલીસે અમિત કટારાની શોધખોળ આદરી  હતી. 

ફેમ ઈન્ડિયા મેગેઝિન અને એશિયા પોસ્ટ એજન્સીએ ભારતના સાંસદોમાંથી શ્રેષ્ઠતમ કામગીરી કરતા ૨૫ સાંસદોની પસંદગી માટે વિવિધ માપદંડો સાથે કરેલા સંયુક્ત સર્વેમાં દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ તરીકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી. આર. પાટિલની...

વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયેલા વાંકાનેરના દાનવીર બંધુઓ હિંમતભાઈ અને રસિકભાઈ દોશીની બંધુ બેલડીમાંથી રસિકભાઈ દોશી (ઉં. ૯૦) તાજેતરમાં સ્વર્ગવાસ પામ્યા છે. રસિકભાઈ દોશીએ ગુજરાતની સૌ પ્રથમ ઈન્સ્ટિટયૂટ ઓફ કીડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર માટે માતબર દાન...

ગુજરાતના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પોતાને બિહારના ઈન્ચાર્જ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવા હાઈકમાન્ડને વિનંતી કરી હતી. શક્તિસિંહે આ માટે વ્યક્તિગત કારણ દર્શાવીને કહ્યું કે, થોડા મહિનાઓ માટે તેમને હળવી જવાબદારી સોંપાય. શક્તિસિંહે સોમવારે...

અમદાવાદ - ગાંધીનગર વચ્ચેના મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાનું ખાતમુહૂર્ત વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાયણ પહેલાં કરી શકે છે. અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધીના મેટ્રો રેલ પ્રોજેક્ટનો બીજો તબક્કો ૨૮ કિમી લાંબો અને સંપૂર્ણ એલિવેટેડ રૂટ ધરાવતો...

આઇઆઇએમ ઇન્દોરે કેટનું રિઝલ્ટ તાજેતરમાં જાહેર કર્યું છે. આ વર્ષે ગુજરાતમાંથી ૪૫૦૦ વિદ્યાર્થીએ આ માટે પરીક્ષા આપી હતી. અમદાવાદના આર્યવ્રત બઘેલે ૯૯.૯૯ પર્સન્ટાઇલ સાથે ભારતમાં ૧૦મો અને ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે સોમવારે જસ્ટિસ વિનિત કોઠારીને ગુજરાત હાઈ કોર્ટના નવા જસ્ટિસ તરીકેના શપથ લેવડાવ્યા હતા. 

ગુજરાતમાં કોરોનાના કેસમાં માંડ ઘટાડો નોંધાયો છે ત્યારે તહેવારમાં લોકો ફરી સંક્રમિત ન થાય તે માટે રાજ્ય સરકારે ઉત્તરાયણમાં ધાબા પર ૫૦થી વધુ લોકોને ભેગા નહીં થવાની જાહેરાત કરી છે. જોકે લોકોમાં એ રોષ જરૂર જણાય છે કે, રાજકીય કાર્યક્રમોમાં નેતાઓ...

ફોન આપવાથી બાળકો ખોટા રવાડે ચડી જતાં હોવાનો અમદાવાદનો એક કિસ્સો બહાર આવ્યો છે. અમદાવાદની એક સાત વર્ષની બાળકીએ માતા-પિતાને અમુક ચોક્કસ પ્રકારના પ્રશ્નો પૂછવાનું શરૂ કરતાં માતા-પિતા આશ્ચર્યમાં મુકાઈ ગયાં હતાં. માતા-પિતાએ તરત જ સાઇબર એક્સપર્ટની...