Search Results

Search Gujarat Samachar

ઘોડદોડ રોડ પર પ્રખ્યાત બેગના વેપારીનું ૨૭મી જાન્યુઆરીએ અપહરણ થયું અને તેમના પિતા પાસેથી રૂ. એક કરોડની ખંડણી વસૂલનાર ટોળકીના આઠ જણાને શહેર પોલીસે કોસંબા હાઇવે ઉપર બ્રિજ પાસેથી ઓપરેશન ગોઠવી તાજેતરમાં ઝડપી લીધા હતા. ખંડણી તરીકે વસૂલે કરાયેલાં રૂ....

• મ્યાંમારમાં લશ્કરી બળવો• નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામ• ટ્રમ્પે કરેલાં સોદા બાઈડેને અટકાવ્યા• સુદાનમાં માત્ર ૨૪ દિવસોમાં ૨૫૦ મોત• કેમેરુનમાં બસ - ટ્રક અકસ્માત• રશિયન વિપક્ષી નેતા નેવલ્નીની માટે દેખાવ• ‘લાદેન શરીફને ભંડોળ પૂરું પાડતો...

ગુજરાત સરકારની સંશોધન, તાલીમ અને પ્રકાશન માટેની સ્વાયત્ત સંસ્થા મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાનના કાયમી અધ્યાપક અને એવોર્ડ વિજેતા લેખિકા ડો. પારૂલ ટીના દોશીને કોઈ પણ જાતની પૂર્વ નોટિસ, મેમો કે કોઈ તપાસ કાર્યવાહી કર્યા વિના જ ફરજિયાત નિવૃત્તિના નિર્ણયને...

સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર દુબઈ અને અબુધાબીથી સોના, કેસર અને ગુટકાની દાણચોરી કરવાના આરોપમાં સીબીઆઈએ કસ્ટમના બે સુપરિન્ટેન્ડન્ટ્સ અને અન્ય પાંચ જણા સામે લાંચ સહિત અન્ય કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ડીઆરઆઈના રિપોર્ટના આધારે સીબીઆઈએ...

વિશ્વભરના કડવા અને લેઉવા પટેલ સમાજને સંગઠિત કરવા ઊંઝામાં ઉમિયાધામમાં ૨૯મીએ કડવા અને લેઉવા પાટીદાર સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી. બેઠકમાં ખોડલધામના અગ્રણી નરેશ પટેલે કહ્યું હતું કે, રાજકીય કે અધિકારી સ્તરે પાટીદારોની ક્યાંય નોંધ લેવાતી નથી.

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી ૬ વર્ષ પહેલાં જાલી નોટ કૌભાંડ પકડાયું હતું. ભરતનગર વિસ્તારમાં પકડાયેલી જાલી નોટનો છેડો બોટાદ જિલ્લામાં પહોંચતા ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત ૭ સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો. આ કેસમાં મુખ્ય સૂત્રધારને...

રતનપુર ગામના ૧૧૬ વર્ષના વયોવૃદ્ધ આજે પણ તન-મનથી સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને પાંચ પાંચ દાયકા સુધી સરપંચ પદે પણ રહી ચૂક્યા છે. આજે પણ નિરોગી સ્વસ્થ વૃદ્ધ ખીમા ભીમા ઓડેદરા તથા તેમનાં પત્ની સુમરીબહેને જીવનની સદી પૂરી કરી લીધી છે. યુવાનોને...

ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળ દ્વારા ચાંગા સ્થિત ચારુસેટ કેમ્પસના ૨૧મા સ્થાપના દિનની ઉજવણી કરાઈ હતી. આ નિમિત્તે ચરોતર ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામેડિકલ સાયન્સિસનું નામાધિદાન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેરામિડેકલ સાયન્સિસ કરાયું...

                                      • ટાન્ઝાનિયાથી ઓસ્ટ્રિયામાં કાચીંડાની દાણચોરીદેશમાંથી ૭૪ રક્ષિત કાચીંડાઓની ઓસ્ટ્રિયામાં કરવામાં આવેલી દાણચોરીની ટાન્ઝાનિયાના વન્યજીવ સત્તાવાળાઓએ તપાસ શરૂ કરી હતી. ટાન્ઝાનિયાના ઉસામ્બારા માઉન્ટેન્સના રક્ષિત...