
શહેરની ભવનાથ તળેટીમાં ૭ માર્ચથી યોજાનાર મહાશિવરાત્રી મેળો કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો છે. સોમવારે કલેકટર, સાધુસંતો તથા આગેવાનાની બેઠકમાં આ નિર્ણય કરવામાં...

શહેરની ભવનાથ તળેટીમાં ૭ માર્ચથી યોજાનાર મહાશિવરાત્રી મેળો કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો છે. સોમવારે કલેકટર, સાધુસંતો તથા આગેવાનાની બેઠકમાં આ નિર્ણય કરવામાં...

સૌરાષ્ટ્રના મહાનગરનું ડોમેસ્ટિક એરપોર્ટ ફરી ધમધમતું થઇ રહ્યું છે. રાજકોટથી મુંબઇ અને દિલ્હીની નિયમીત ફ્લાઇટ શરૂ થઇ ચૂકી છે, અને ૨૬ ફેબ્રુઆરીથી રાજકોટના...

ભારત સરકારે રાજકોટ સહિત દેશના ચાર રાજ્યમાં ‘એઈમ્સ’ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદે વરિષ્ઠ અધિકારીઓની નિમણૂક કરી છે.

કોરોના સામેના રસીકરણના ત્રીજા તબક્કાના પહેલા જ દિવસે ગુજરાતમાં ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટીઝન અને ૪૫થી ૬૦ વર્ષ સુધીના ગંભીર બિમારી ધરાવતા કુલ ૬૧,૨૫૪...
તબીબી કૌશલ્ય અને આધુનિક ટેક્નોલોજીનો સમન્વય થાય તો કેવું ચમત્કારિક પરિણામ હાંસલ કરી શકાય તેનું ઉદાહરણ બ્રિટનના તબીબીઓ પૂરું પાડ્યું છે. બ્રિટનના તબીબોએ પહેલી વાર એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરીને એવા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું...

પાટીદાર સમજના ૧ લાખ પરિવારને રૂ. ૧ હજાર કરોડની 'ઉમાછત્ર યોજના'થી સુરક્ષિત કરવામાં આવશે તેવો સંકલ્પ જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ ખાતે યોજાયેલા...

‘શતાયુ સ્વસ્થ જીવન માટે કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સ્વસ્થ રહો, મહેનત કરો, મસ્ત રહો... આખો દિવસ મનને સતત કામમાં રાખવાની અન્ય વિચારોથી દૂર રહીને...

ભારત સરકારે અચાનક જ પાંચ વર્ષ પહેલા અમલી બનાવેલા ‘બ્લેક મની એક્ટ’નો કોરડો વિંઝવાનું શરૂ કર્યું છે. મુંબઈ સહિત દેશના અગ્રણી શહેરોમાં એક સાથે ૫૦૦થી વધુ કરદાતાઓને...

ગુજરાત વિધાનસભામાં સોમવારે શોકદર્શક ઠરાવ વખતે લાગણી વ્યક્ત કરતા ભાજપના જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે કબૂલાત કરી હતી કે, કેશુબાપા જ મને ભાજપમાં...

સંજય લીલા ભણસાલીના જન્મદિવસ - ૨૪ ફેબ્રુઆરીએ જ આલિયા ભટ્ટે ગંગૂબાઇ કાઠિયાવાડીનો ફર્સ્ટ લુક શેર કરીને સોશિયલ મીડિયામાં છવાઇ ગઇ હતી. આલિયા ભટ્ટ પોતાના ઇન્સ્ટાગ્રામ...