Search Results

Search Gujarat Samachar

અસાધ્ય રોગના દર્દીઓના કાયદામાં ફેરફાર કરીને તેમના જીવનનો અંત લાવે તેવી દવાઓના પ્રિસ્ક્રિપ્શન દ્વારા આસિસ્ટેડ ડેથને ૫૦ ટકા ડોક્ટરોએ સમર્થન આપ્યું હોવાનું સર્વેમાં જણાયું હતું, પરંતુ, કોઈ વ્યક્તિને મૃત્યુ તરફ દોરી જાય તેવી દવાઓ પ્રિસ્ક્રાઈબ કરવાની...

તાજેતરમાં ૬.૮ બિલિયન પાઉન્ડમાં અસડા સુપર માર્કેટને ખરીદી લેનારા ઈસા બંધુઓ મોહસીન અને ઝુબેર મૂળ દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના મનુબર ગામના વતની છે. ‘૬૦ના...

• શ્રી લિંબાચીયા જ્ઞાતિ ફેડરેશન યુકે દ્વારા તા.૧૭.૧૦.૨૦ને શનિવારથી તા.૨૪.૧૦.૨૦ને શનિવાર સુધી સાંજે ૭થી ૮ દરમિયાન વર્ચ્યુઅલ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. રમણભાઈ બાર્બર (PRO) - 07533 606 973, અશ્વિન ગલોરિયા (સેક્રેટરી) 07914 000...

ભારતના વિદેશ મંત્રાલયના ઓવરસીઝ ઈન્ડિયન અફેર્સ – II ડિવિઝન દ્વારા ‘ભારત કો જાનીયે’ ક્વિઝ ૨૦૨૦-૨૧નું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્વિઝમાં ભાગ લઈને ભારતની મુલાકાતની તક મેળવો. આ ક્વિઝમાં PIO, NRI અને Foreigners એમ ત્રણ કેટેગરીમાં ૧૮થી ૩૫ વર્ષની વય...

સરકારના £૧.૫૭ બિલિયનના કલ્ચર રિકવરી ફંડમાંથી ધ ભવનને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. ભવન, આ પડકારજનક સમયમાં મહત્ત્વની સહાય મેળવનારી યુકેની ૧,૩૮૫ સાંસ્કૃતિક અને રચનાત્મક સંસ્થાઓ પૈકી એક છે. આર્ટ્સ કાઉન્સિલ ઈંગ્લેન્ડ, HM ટ્રેઝરી અને ડિપાર્ટમેન્ટ...

બ્લેક કન્ટ્રી ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટની બ્રિઅર્લી હિલ નજીક ૩૦ સપ્ટેમ્બર બુધવારે બે વ્યક્તિ પાર્ક કરેલી કારમાં ઠાર કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ બે પુરુષની...

ડેડોલ ગામમાં તાજેતરમાં રોડ, પાણીની ટાંકી, કમિટી હોલ સહિતના વિકાસ કાર્યોનાં ખાતમુહૂર્તનો જાહેર કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાંત...

અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર કરેલા દુષ્કર્મના આરોપોને ફગાવતા ખોટા અને પાયાવિહોણા ગણાવતાં અનુરાગે જણાવ્યું છે કે, એફઆઇઆરમાં પાયલે જે આરોપોનાં...

રાજ્યમાં કોરોના મહામારીનું સંકટ હજી યથાવત સ્થિતિએ છે. છઠ્ઠી ઓક્ટોબરના છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૩૫ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા સાથે ગુજરાતમાં કોવિડ-૧૯ના કુલ...

ભારતમાં ‘ફિટ ઇંડિયા મૂવમેન્ટ’ને એક વર્ષ પૂરું થયું. આ અનોખા અભિયાનના પ્રણેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા એ કહેવાની જરૂર ખરી?! આ અભિયાન ભલે ભારતમાં ચાલ્યું...