Search Results

Search Gujarat Samachar

બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ સાથે વણાયેલા રહસ્યના તાણાવાણા દૂર કરતાં ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)એ જાહેર કર્યું...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ને યુકે દ્વારા અપાતા ભંડોળમાં ૩૦ ટકા વધારાની જાહેરાત કરી છે. આ ભંડોળ ચીન સામે પગલાં લેવાની શરત...

યુગાન્ડા ટુરિઝમ બોર્ડ (UTB) એ મહાત્મા ગાંધી હેરિટેજ સેન્ટરના નિર્માણ માટેની ભારતની ઓફરનો હજુ સુધી ઉપયોગ કર્યો નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૮માં યુગાન્ડાની મુલાકાત લીધી ત્યારે ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે આ ડોનેશનની...

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રિર્ટનના કેસમાં કલોક કોર્ટે બે વર્ષની કેદનો હુકમ કરીને રૂ. ર કરોડ ૯૭ લાખ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દેવજી...

 મા અંબાજીનું મંદિર હવે સંપૂર્ણ સુવર્ણમય બનવા જઈ રહ્યું છે ત્યારે બીજી ઓક્ટોબરે રાજકોટના દાતાએ રૂ. ૬૮. ૨૦ લાખનું સવા કિલો સોનું મા અંબાના ચરણમાં અર્પણ...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ફરી એક વાર કોરોના સંક્રમણ અંગે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે, દુનિયામાં હવે ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના લોકોમાં ફેલાઈ રહ્યો...

રણછોડરાયજીના મંદિર ડાકોરમાં ભગવાનનાં વસ્ત્રો સાંજના તેમજ સવારના ધરાવવાના વસ્ત્રનો લાગોમાં ધરખમ વધારો કરાયો છે. અગાઉ સાંજના વસ્ત્રનો લાગો રૂ. ૧૧૦૦ હતો જે...

• મહાત્મા ગાંધીના વિચારનું છડેચોક વિકૃતીકરણ થઇ રહ્યાના મૂકપ્રેક્ષક ગાંધીવાદીઓ • રાષ્ટ્રપિતાની રામરાજ્યની વિભાવનાને બધા સત્તાધીશો થકી પહેરાવાતા અનુકૂળ વાઘા...

ભારતમાં આશરે રૂ. ૮૧૦૦ કરોડના બેંક ફ્રોડ અને મની લોન્ડરિંગ કેસમાં ફરાર સ્ટર્લિંગ ગ્રૂપના સર્વેસર્વા સાંડેસરા બંધુઓએ વિદેશ સ્થિત BOGEPL, BORL, BOGEL, SORL...