Search Results

Search Gujarat Samachar

ભારતીય નિષ્ણાતોએ ૧૦ હજાર ફૂટ ઊંચે દુર્ગમ પહાડોમાં વિશ્વની સૌથી લાંબી ટનલનું નિર્માણ કરીને એન્જિનિયરિંગની અજાયબી સર્જી છે. મનાલી-લેહને જોડતી ૯.૨ કિમી લાંબી...

અયોધ્યામાં ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ કરવાના કેસમાં લખનઉ સ્થિત વિશેષ સીબીઆઇ અદાલતે ૨૮ વર્ષની અદાલતી કાર્યવાહી બાદ આપેલા ચુકાદામાં મુખ્ય...

કોરોના સંકટ વચ્ચે રાજય સરકાર દ્વારા દર વર્ષે યોજાતો વાયબ્રન્ટ નવરાત્રી મહોત્સવ રદ રાખવાની મુખ્ય પ્રધાન રૂપાણીએ જાહેરાત કર્યા પછી નાયબ મુખ્ય પ્રધાન નીતિન...

એક સમયના લોકપ્રિય બાળ સામાયિક ‘ચાંદામામા’ના ચિત્રકાર કે. સી. શિવશંકરનું ૯૭ વર્ષની વયે નિધન થયું હતું. ‘ચાંદામામા’ સાામાયિકની મૂળ ટીમના તેઓ છેલ્લા સભ્ય...

બળાત્કાર આપણા શારીરિક અને માનસિક ભોગવટાનો સૌથી ખરાબ પ્રકાર છે અને દુનિયાનો કોઈ દેશ બાકી નથી કે જ્યાં બળાત્કારો ન થયા હોય. પશ્ચિમમાં તો આવો અનુભવ કરી ચૂકેલી...

કેટલાય લોકો જીવનભર મહેનત કરે છતાંય કઈ ખાસ સફળતા ન મળે તેવું બનતું હોય છે. મોટા ભાગના લોકો તો આખું જીવન વૈતરું કરીને જ કાઢી નાખતા હોય છે. તેમને ખબર જ નથી...

બોલિવૂડની અભિનેત્રી મિશ્ટી મુખરજીનું બીજી ઓક્ટોબરે બેંગલુરુમાં નિધન થયું હતું. ઝડપથી વજન ઘટાડવાની લહાયમાં ડોક્ટરની સલાહ લીધા વગર ડાયેટ અપનાવનારા લોકો માટે...

એક તરફ મૃત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનો મેડિકલ રિપોર્ટ આવ્યો છે અને બીજી બાજુ સુશાંતસિંહ સહિત બોલિવૂડના કેટલાક કલાકારો ડ્રગ્સના રવાડે...

રાજ્યમાં માસ્ક વિના ફરતા અને હજારોનાં ટોળાં સાથે રેલીઓ યોજતા નેતાઓ સામે લાલ આંખ કરતા ગુજરાત હાઇ કોર્ટે પાંચમીએ સુઓમોટો કરી છે. હાઈ કોર્ટે જાહેર હિતની અરજીના...

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે કોરોનાની ૪ જણાનાં મોત થયાં છે. જેમાં આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ભારતનું નામ રોશન કરનારા કાર રેલિસ્ટ ભરત દવેનો પણ સમાવેશ થાય...