
અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ (એસોસિએશન)ના વર્ષ ૨૦૧૫-૨૦૧૭ના બે વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક થઈ છે.
અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલ (એસોસિએશન)ના વર્ષ ૨૦૧૫-૨૦૧૭ના બે વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક થઈ છે.
વૈશાખ સુદ પાંચમ (આ વર્ષે ૨૩ એપ્રિલ) એટલે શિવપુરાણ અનુસાર દ્વાદશ જ્યોર્તિલિંગમાં પ્રથમ સ્થાન પામેલાં સોમનાથનો પ્રતિષ્ઠા દિન છે. તેમના આવિર્ભાવનું કારણ પ્રજાપતિ...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
ગ્રીનકાર્ડ, સિટીઝનશીપ કે ડીવોર્સ મળી જાય તો સાત નાળિયેર ચડાવીશ એવી બાધાઓ લેનારાઓના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં...
મોટા ભાઈ સરતે નેતાજી પરિવારને અવગણ્યો, ત્યારે સરદાર પટેલ અને પંડિત નેહરુએ તેની કાળજી લીધી હતી
ગરમીના દિવસો આવે કે તરત જ લોકોના ઘરમાં શરબતના શીશા આવી જાય છે. તૈયાર ફ્રૂટ-પાઉડર્સ અને શરબતનાં સિરપ બસ તૈયાર પાણીમાં નાખીને પી જાઓ અને જો એટલી પણ મહેનત...
લંડનઃ પૂર્વ સિટી મિનિસ્ટર લોર્ડ માયનર્સે નિસા રીટેઈલના વહીવટ મુદ્દે આંચકાજનક રિપોર્ટ આપ્યો છે. ૧૮ વર્ષના હેરિસ અસ્લમે નિસાના ચીફ એક્ઝીક્યુટિવ તરીકે ઉમેદવારી...
અનિતાને છેલ્લા કેટલાંક મહિનાઓથી રહીરહીને એક જ વિચાર સતાવતો હતો, ‘મેં બધાં માટે આખી જિંદગી ખર્ચી નાખી. પતિ અને ઘરની સંભાળ, બાળકોનો ઉછેર, સાસુ-સસરાની સેવા...
લંડનઃ વર્ષ ૨૦૧૦ પછી રાજકીય પક્ષોને દાન તરીકે અપાયેલી રકમના ૨૫ ટકાથી વધુ રકમ માત્ર ૨૫ વ્યક્તિ તરફથી અપાઈ છે, જેમાં લોટરી જેકપોટ જીતેલા દંપતીએ આપેલાં £૬.૫...
લંડનઃ વડા પ્રધાન ડેવિડ કેમરન તેમની પત્ની સામન્થાના ૪૪મા જન્મદિને ગ્રેવસેન્ડમાં ગુરુદ્વારાની મુલાકાતે ગયા હતા. તેઓ અહી વૈશાખી ઉત્સવ ઉજવતાં આશરે ૩,૦૦૦ ભાવિકો...