હિમાચલ પ્રદેશના કિનુર જિલ્લાના ભાભાનગર પાસે બે દિવસ પૂર્વે થયેલા ભૂસ્ખલનને કારણે અંદાજે ૩૦ જેટલા લોકો ફસાયા છે.
હિમાચલ પ્રદેશના કિનુર જિલ્લાના ભાભાનગર પાસે બે દિવસ પૂર્વે થયેલા ભૂસ્ખલનને કારણે અંદાજે ૩૦ જેટલા લોકો ફસાયા છે.
આતંકવાદી હુમલાની આશંકાના પગલે સૌરાષ્ટ્રના જાણીતા યાત્રાધામો સોમનાથ, દ્વારકા અને બેટ દ્વારકામાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

વડીલો સહિત સહુ વાચક મિત્રો, આગામી ત્રણ સપ્તાહમાં બ્રિટનવાસીઓ ઐતિહાસિક ચૂંટણી માટે મતદાન કરશે. દેશના સાત મુખ્ય પક્ષો વચ્ચે ૬૩૦ બેઠકો માટે ચૂંટણી જંગ ખેલાશે.

વળી પાછી સુભાષચંદ્ર બોઝના કહેવાતા વિમાની અકસ્માત અને તે પછીનાં જીવન વિશેની, સરકાર પાસે પડેલી ‘ફાઇલો’ની ગુપ્તતાનો પ્રશ્ન વાવંટોળે ચડ્યો છે.

પોરબંદરઃ જિલ્લાના મૈયારીના સરપંચ અનોખા ગામભક્ત છે.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી રોકડ રકમની ભયંકર તંગી ઊભી થઇ છે.
આધુનિક ટેક્નોલોજીના આ સમયમાં કેટલીક જ્ગ્યાએ હજી પણ અંધશ્રદ્ધાની ઘટના જોવા મળે છે.
તાજેતરના કમોસમી વરસાદથી કૃષિ ક્ષેત્રને મોટું નુકસાન થયું છે.
બિદડા સર્વોદય ટ્રસ્ટના કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ સંકુલમાં નિર્માણ પામનારા હેલ્થ વેલનેસ સેન્ટર માટે તારામતી વિસનજી ગાલા પરિવારે રૂ. એક કરોડ ૫૧ લાખના દાનની જાહેરાત કરી છે.

વિશ્વવિખ્યાત મૂક અભિનય સમ્રાટ ચાર્લી ચેપ્લિનના જન્મ દિનની ૧૬ એપ્રિલે આદિપુરમાં ધામધૂમથી ઊજવણી થઇ હતી.