છેલ્લા કેટલાક સમયથી ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગાલુરૂ શહેરમાં સર્જાયેલી પીવાના પાણીની અછત આંતરરાષ્ટ્રીય સમાચારોમાં સ્થાન પ્રાપ્ત કરી રહી છે. બેંગાલુરૂ વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડ દ્વારા છેલ્લા 3 દિવસમાં પાણીના વેડફાટ માટે 22 વ્યક્તિઓને રૂપિયા...
છેલ્લા કેટલાક સમયથી ભારતની સિલિકોન વેલી ગણાતા બેંગાલુરૂ શહેરમાં સર્જાયેલી પીવાના પાણીની અછત આંતરરાષ્ટ્રીય સમાચારોમાં સ્થાન પ્રાપ્ત કરી રહી છે. બેંગાલુરૂ વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડ દ્વારા છેલ્લા 3 દિવસમાં પાણીના વેડફાટ માટે 22 વ્યક્તિઓને રૂપિયા...
રશિયાની રાજધાની મોસ્કોમાં ગયા સપ્તાહમાં કોન્સર્ટ હોલ પર થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી આઇએસઆઇએસ ખુરાસન નામના આતંકવાદી સંગઠન દ્વારા સ્વીકારવામાં આવી છે. અલકાયદા બાદ ફરી એકવાર વિશ્વ પર આતંકવાદના ઓછાયા છવાવા લાગ્યા છે. 11 સપ્ટેમ્બર 2001ના રોજ...
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચાર દિવસ પહેલાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકથી નારાજ અફઘાન તાલિબાને પાકિસ્તાનની 12થી વધુ સૈન્ય ચોકીઓને ઉડાવી...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ના ભૂતપૂર્વ પ્રમુખ શહરયાર ખાનનું શનિવારે નિધન થયું હતું. 89 વર્ષના શહરયાર ક્રિકેટ પ્રશાસકની સાથે રાજકારણી પણ રહ્યા હતા....
જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તેવો અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વર્ષ 2026 સુધીમાં પૂરો થઇ જશે અને સુરત-બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડતી થઈ જશે,...
ભારતવિરોધી અભિગમ માટે બદનામ માલદિવ્સના પ્રમુખ મુઇઝ્ઝુની સાન ઠેકાણે આવી છે. તેમણે આ વર્ષના અંતે ભારતને ચૂકવવાના થતા 40 કરોડના દેવામાં રાહત માંગી છે.
શહેરના અનેક વિસ્તારોમાં એક ખાસ પ્રકારનું બોક્સ છેલ્લા કેટલાક સમયથી કૂતૂહલ જગાવી રહ્યું છે. આ બોક્સ બીજું કંઇ નહીં પણ સિનીયર સિટીઝન અને મહિલાઓ માટે ‘સંકટ...
તાજેતરમાં જ એક રિપોર્ટ સામે આવ્યો હતો જેમાં કહેવાયું હતું કે વિરાટ કોહલીનું આ વર્ષે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપમાંથી પત્તું કપાઇ...
બ્રિટનના રાજવી પરિવારને જાણે કે ઘાતક બીમારીઓનું ગ્રહણ લાગ્યું છે. હાલ રાજવી પરિવાર કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટ મિડલટનના કેન્સર સામે ઝઝૂમી રહ્યો છે. કિંગના કેન્સર અંગેના નિદાને સમગ્ર દેશને ચિંતામાં ગરકાવ કરી દીધો હતો ત્યાં જ હવે કેટના...
ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. જયશંકર નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં તેમના પુસ્તક ‘વાય ઈન્ડિયા...