Search Results

Search Gujarat Samachar

દેશના ખ્યાતનામ ગાયિકા લતા મંગેશકર મુંબઈની બ્રિચકેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ છે. હોસ્પિટલે ૧૯મી નવેમ્બરે જાહેર કર્યું હતું કે તેમની તબિયત સારી છે. ૯૦...

સિયાચીનમાં ઉત્તર ગ્લેશિયર પાસે સોમવારે થયેલા હિમસ્ખલનમાં આર્મીના ૪ જવાન સહિત ૬ લોકોનાં મોત થયા છે. અહેવાલો પ્રમાણે સોમવારે બપોરે ૩.૩૦ વાગે ૧૮૦૦૦ ફૂટની...

ફ્રેન્ચ કંપની દસોલ્ટ પાસેથી ૩૬ રાફેલ યુદ્ધવિમાન ખરીદવાના સોદામાં મોદી સરકારને અપાયેલી ક્લિન ચીટનો પુનરોચ્ચાર કરતાં ૧૪મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટે તેના ૧૪...

અમેરિકી સેનેટે શીખ ધર્ના સ્થાપક ગુરુ નાનકની ૫૫૦મી જન્મજયંતીના ઐતિહાસિક અને અમેરિકી વિકાસ ગાથામાં શીખોના પ્રદાનને માન આપતાં ઠરાવને સર્વાનુમતિથી પસાર કર્યો હતો. ઇન્ડિયાના રીપબ્લિક સેનેટર ટોડ યંગ તેમજ મેરીલેન્ડના ડેમોક્રેટિક સેનેટર બેન કાર્ડિને...

હજીરા સ્થિત એસ્સાર પોર્ટથી મુંબઇમાં બાન્દ્રા-વરસી સી-લિન્ક વચ્ચે ક્રૂઝ આધારિત પેસેન્જર ફેરી સર્વિસનો આરંભ ૧૬મી નવેમ્બરથી થયો છે. એસએસઆર મરીન સર્વિસિસ પ્રાઇવેટ...

• અમેરિકામાં બે શહેરમાં ગોળીબાર • કેલિફોર્નિયાની હાઇસ્કૂલમાં ગોળીબાર• બાંગ્લાદેશમાં ડૂંગળીના ૨૬૦ ટાકાને પાર• રશિયા ભારતને ટૂંક સમયમાં ડિફેન્સ સિસ્ટમ સોંપશે • વેનિસમાં પૂરના કારણે કટોકટી જાહેર

ચિત્રકૂટધામ તલગાજરડામાં છેલ્લા ૧૦ વર્ષથી સર્વજ્ઞાતિય સમૂહલગ્ન યોજાય છે. ૧૪ નવેમ્બરે મુંબઇની બે ગણિકાની પુત્રી સહિત સર્વજ્ઞાતિય ૨૨ દીકરીઓની સમૂહલગ્ન સંપન્ન...

૭૦ વર્ષનો દીક્ષા પર્યાય ધરાવતા ૮૪ વર્ષીય જૈનાચાર્ય જયઘોષસુરીશ્વરજી મહારાજ સાહેબ ૧૩મી નવેમ્બરે કાળધર્મ પામ્યા હતા. તેમની પાલખી યાત્રા બીજા દિવસે પાાલડી-...

ભારતે થોડા દિવસ પહેલાં જ રાત્રે પણ બે હજાર કિમી સુધી હુમલો કરી શકે તેવી અગ્નિ-૨ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. હવે પાકિસ્તાને પણ ૬૫૦ કિમીની રેન્જમાં હુમલો...

અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં મામલે પકડાયેલા મુખ્ય સૂત્રધાર મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉના રિમાન્ડમાં રોજ નવી વિગતો બહાર આવે છે. જો...