Search Results

Search Gujarat Samachar

અમેઝોન યુકે દ્વારા ભગવાન ગણેશના ચિત્રવાળા ગંજીફાના પત્તાનું વેચાણ કરવા સામે હિન્દુ સમાજ નારાજ થયો છે. રાજકારણી અને હિન્દુ સમાજના અગ્રણી રાજન ઝેદે આ મામલે...

યુકે સરકારે ભારતીયો સહિત તમામ વિદેશીઓના પૂરા થઈ ગયેલા વિઝાની મુદત ૩૧ મે સુધી લંબાવી છે. આ વિદેશીઓ કોરોના વાઈરસ રોગચાળાના કારણે સ્વદેશ પહોંચી શક્યા નથી....

કોરોના વાઇરસ સામે લડવાની ભારતની તૈયારી દુનિયા અને એશિયાના દેશોની સરખામણીમાં ઓછી હોવાની ચેતવણી આપતા દેશના એક ટોચના આરોગ્ય નિષ્ણાતે ભય વ્યક્ત કર્યો છે કે...

 કોરોના વાઇરસથી આખી દુનિયામાં લોકોથી માંડીને સરકાર પોતપોતાની રીતે લડત ચલાવે છે. ધનપતિઓ અને સેલિબ્રિટીઓથી લઇને સ્પોર્ટ્સ સંગઠનો કોરોનાનું સંકટ દૂર કરવા...

ઈસ્ટ હામ ખાતે ૧૯ માર્ચ ગુરુવારે ચાકુના ઘા મારી હત્યા કરાયેલી ૪૦ વર્ષીય મહિલા શાદિકા મોહસીન પટેલની વધુ માહિતી આપવા કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ લોકોને...

કોરોના વાઇરસને કારણે બ્રિટનમાં ૨૮૧ જેટલા લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે ૫૬૮૩થી વધુ લોકો સંક્રમિત છે. કોરોનાને કારણે બ્રિટનમાં આર્થિક સંકટ પણ સર્જાયું છે....

કોરોના વાઈરસને પગલે સર્જાયેલી સ્થિતિમાં નાગરિકોને અત્યંત જરૂરી ના હોય ત્યાં સુધી જાહેર પરિવહન સેવાનો ઉપયોગ નહિ કરવા તાકિદ કરવામાં આવી છે. નાગરિકોને જાહેર...

મેયર સાદિક ખાને હજુ પણ પબ્સની મુલાકાત લેતા અને જાહેર ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરતા લંડનવાસીઓની આકરી ટીકા કરી પ્રતિબંધ લાદવાની ચેતવણી આપી છે. તેમણે લંડન એસેમ્બલીને...

વડા પ્રધાન મોદી દ્વારા રવિવારે જનતા કરફ્યૂની જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર અનેક યૂઝરો ભારતના અમીરોથી સેલિબ્રિટીસને એ સવાલ પૂછી રહ્યા છે કે તમે લોકો શું...

કોવિડ-૧૯ મહામારી વૈશ્વિક બેરોજગારીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે. યુનાઇટેડ નેશન્સનું કહેવું છે કે આના કારણે વધુ ૨.૫ કરોડ લોકો બેરોજગાર બનશે.