Search Results

Search Gujarat Samachar

યુરોપ ખંડમાં કોરોના વાઈરસનો ચેપ દાવાનળની જેમ ફરી વળ્યો છે. ઈટાલી પછી હવે સ્પેનમાં કોરોના વાઈરસથી મૃત્યુનો આંક વધી રહ્યો છે. મૃત્યુઆંક બાબતે સ્પેન ૭૭૧૬ની...

બ્રિટિશ તાજના ૭૧ વર્ષીય યુવરાજ પ્રિન્સ ચાર્લ્સ કોરોના વાઈરસનો ચેપના કારણે સાત દિવસના સેલ્ફ-આઈસોલેશનમાં ગયા હતા તે હવે બહાર આવ્યા છે. ભાવિ રાજવીના ટેસ્ટ...

મુંજકા ગામના રહેવાસી અને રાજકોટની એક કંપનીમાં ડિઝાઈનર તરીકે કામ કરતા આશરે દર વર્ષે વિદેશ જતા ૩૬ વર્ષીય યુવાન ૧૫મી માર્ચે રાજકોટ પહોંચ્યા પછી સામેથી જ મેડિકલ...

 સામાન્ય રીતે લોકોમાં એવી સમજ પ્રવર્તે છે કે, કાંટાળા થોર બિનઉપયોગી છે, પણ કચ્છના ભુજ સ્થિત સેન્ટ્રલ ઓરિડ ઝોન રિસર્ચ ઇન્સ્ટટ્યૂટના સંશોધકોએ થોરની એવી નવી...

પ્રજાપિતા બહ્માકુમારી સંસ્થાનાં પ્રમુખ રાજયોગિની દાદી જાનકીનું નિધન થયું છે. 104 વર્ષની ઉંમરે તેમણે માઉન્ટ આબુની ગ્લોબલ હોસ્પિટલમાં 27 માર્ચે સવારે 2 કલાકે...

ગુજરાતમાં કોરોના પોઝિટિવના ૭૦થી વધુ દર્દીઓ નોંધાયા છે જ્યારે મૃતકાંક છને વટાવી ગયો છે. જોકે આ બધાની વચ્ચે સારા સમાચાર એ પણ છે કે, કોરોના પોઝિટિવના પાંચ...

ટેક્સી ડ્રાઈવર મુકેશ ભારતી (ઉ.વ. ૩૫)ને બંને પગમાં લકવો છે. જોકે તે જે ટેક્સી ચલાવે છે તે કાર મોડિફાઈડ છે. મુકેશ ૫ વર્ષનો હતો ત્યારે તેને પોલિયોની અસર થઈ...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પૂ.મહંત સ્વામી મહારાજ હાલ અમદાવાદ ખાતે બિરાજમાન છે. અગાઉ તેઓએ નેનપુર ખાતે વિચરણ કર્યું હતું. પૂ. મહંત સ્વામીએ...

વિખ્યાત હડપ્પન શહેર એટલે કે સિંધુ-સરસ્વતી સંસ્કૃતિ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ બનાવા ભારત સરકારે યુનેસ્કોને ડોઝિયર મોકલી આપ્યું હોવાના અહેવાલ ૨૯મી માર્ચે...

બ્રહ્માકુમારી જાનકી દીદીએ ૨૭મી માર્ચે વહેલી સવારે ૧૦૪ વર્ષની વયે દેહત્યાગ કર્યો હતો. તેમના નશ્વર દેહનાં વિધિવત અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં. માઉન્ટ...