
થોડાં દિવસ પહેલાં ટચૂકડા પડદાના અભિનેતા મનમીત ગ્રેવાલે આર્થિક સંડકામણને પગલે આત્મહત્યા કરી હતી તેનો આઘાત હજી વિસરાયો નથી ત્યાં ટીવી અભિનેત્રી પ્રેક્ષા...
થોડાં દિવસ પહેલાં ટચૂકડા પડદાના અભિનેતા મનમીત ગ્રેવાલે આર્થિક સંડકામણને પગલે આત્મહત્યા કરી હતી તેનો આઘાત હજી વિસરાયો નથી ત્યાં ટીવી અભિનેત્રી પ્રેક્ષા...
આપણે જોયું તેમ વિલ તમારા મૃત્યુ પછી તમારી એસ્ટેટ સંબંધિત બાબતોને હાથ ધરે છે અને માન્ય વિલ તમારા મૃત્યુ પછી તમારી ઈચ્છાનુસાર તમારી પ્રોપર્ટીની વહેંચણીને...
સલમાન ખાન બોલિવૂડમાં કેટલાય નવોદિતોને લોન્ચ કરે છે. હવે સલમાને તેની રોમેનિયન ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુરને બોલિવૂડમાં લોન્ચ કરવાનો નિર્ણય લીધો છે. સલમાન...
હિંદી સિનેમાના વૃદ્ધ ગીતકાર યોગેશ ગૌરનું ૭૭ વર્ષની વયે ૨૯મી મેએ નિધન થયું હતું. પાર્શ્વગાયિકા લતા મંગેશકરે તેમના નિધન અંગે ટ્વિટ કરી હતી કે, મને હાલમાં...
દેશના વિખ્યાત જ્યોતિષ બેજન દારૂવાલાનું ૨૯મી મેએ નિધન થયું હતું. તેઓ ૯૦ વર્ષના હતા. તેમના પુત્ર નસ્તુર દારૂવાલાએ જણાવ્યું હતું કે, તેમના પિતા બેજન દારૂવાલાનું...
આજકાલ આપણે બરબાદી અને નિરાશાની વાતો સતત સાંભળીએ છીએ. આપણે સાંભળીએ છીએ કે આપણું અર્થતંત્ર ભાંગી પડશે અને ભયંકર મંદીની ખાઈમાં સરી પડીશું.
જૂનાગઢના જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં ગયા વર્ષે યોજાયેલી ૭ બેઠકોની ચૂંટણીમાં ગૃહસ્થ વિભાગની ચારેય બેઠકો પર આચાર્ય પક્ષના નંદલાલભાઇ દલસુખભાઇ બામટા,...
વલસાડમાં આઈઆઈએફએલની ઓફિસમાં થયેલી રૂ. ૭ કરોડની લૂંટ તથા ખૂન, ખંડણી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલી રાજન ગેંગના બે સાગરિતોને એટીએસની ટીમે પકડી પાડ્યા હોવાના અહેવાલ ૨૯મી મેએ હતા.
કેવડિયા કોલોની અને ગરૂડેશ્વર વિસ્તારોના છ ગામોમાં સરદાર સરોવર નર્મદા નિગમના નેજા હેઠળ કાંટાળા તારની લોખંડની ફેન્સિંગની કામગીરી સામે સ્થાનિક આદિવાસીઓએ તાજતેરમાં...
લોકડાઉન વચ્ચે પ્રેમિકાને મળવા અધીરો બનેલા એક યુવાનનું ફારસ બહાર આવ્યું છે. વાપીમાં યુવાન મધરાતે કર્ફ્યૂ ભંગ કરીને પ્રેમિકાને મળવા જતાં પોલીસે કાર્યવાહી કરી હતી.