
ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)થી કોઈ પણ અજાણ્યું નથી. સેન્ટર દ્વારા હિન્દુ સંસ્કૃતિને સંલગ્ન વિવિધ કાર્યક્રમો અને અભ્યાસક્રમો ચાલતા રહે છે. કોરોના...
ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS)થી કોઈ પણ અજાણ્યું નથી. સેન્ટર દ્વારા હિન્દુ સંસ્કૃતિને સંલગ્ન વિવિધ કાર્યક્રમો અને અભ્યાસક્રમો ચાલતા રહે છે. કોરોના...
ભારતમાં કોરોનાના કેસની સંખ્યામાં વિક્રમી વધારા પછી સોમવારે ભારતનો કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિશ્વના ૧૦ દેશોમાં સમાવેશ થયો હતો. ભારત કોરોનાના ૧.૪૧ લાખ...
૧૮૦૩માં બ્રિટિશ લશ્કરે ભરૂચનો કબજો લીધો તે દિવસે ભરૂચમાં ગિરધરદાસ શેઠને ત્યાં પુત્ર રણછોડદાસનો જન્મ થયો. નાની વયે માતાનું મરણ થતાં પિતાએ મા બનીને દીકરો ઉછેર્યો. ગિરધરદાસમાં ભગવાનમાં અપાર શ્રદ્ધા અને પ્રામાણિકતા. દીકરામાં બાપના ગુણ ઉતર્યાં. આ...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન
ભારત અને ચીન વચ્ચે લડાખ ક્ષેત્રમાં તંગદિલી વધી રહી છે અને સૈન્ય આમનેસામને ગોઠવાઈ ગયું છે ત્યારે જગતકાજી અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સરહદી વિવાદમાં મધ્યસ્થી બનવા પ્રયાસ કર્યો છે. ટ્રમ્પે વિવાદ ઉકેલવાની વાત કરીને ભારતીય ઉપખંડમાં પ્રત્યક્ષરૂપે...
ભારતમાં કોરોના મહામારીના કારણે લદાયેલા લોકડાઉનનો ચોથો તબક્કો પૂર્ણ થયો છે. એમ લાગતું હતું કે પાંચમા તબક્કાનું આખરી લોકડાઉન જાહેર કરાશે પરંતુ, એમ થયું નથી. ખરેખર તો આ પાંચમો તબક્કો મોટા પાયા પરની છૂટછાટો સાથે લોકડાઉન સમાપ્ત કરવાની દિશામાં લેવાયેલું...
ભારત અને નેપાળ વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદમાં નેપાળ ચીનની ઉશ્કેરણી હેઠળ એક પછી એક વિવાદાસ્પદ નિર્ણયો લઇ રહ્યું છે. ભારત વિરુદ્ધ ઝેર ઓકતા નેપાળના ડાબેરી...
દેશમાં કોરોના મહામારી વિરુદ્ધ લડાઇમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પીએમ કેયર્સ ફંડમાં રૂ. ૨૫ કરોડનું દાન કર્યા બાદ પણ જરૂરિયાતમંદો માટે અને ફ્રન્ટલાઇન...
કોરોના મહામારી વચ્ચે બંગાળ અને નજીકના વિસ્તારમાં એમ્ફાન વાવાઝોડાથી જનજીવન ખોરવાયું છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તાર માટે શાહરુખ ખાને ૫૦૦૦ વૃક્ષો ઉગાડવાની...
ફિલ્મમેકર કરણ જોહરે તાજેતરમાં તેની ટ્વિટર પ્રોફાઇલ પર એક સ્ટેટમેન્ટ જાહેર કરીને જણાવ્યું હતું કે, તેના ઘરે કામ કરતી બે વ્યક્તિને કોરોના વાઇરસનું સંક્રમણ...