ગોધરાથી બે માસ અગાઉ પાકિસ્તાનના કરાંચીમાં લગ્ન પ્રસંગે ગયેલા ૨૬ નાગરિકો લોકડાઉનને પગલે અટવાયા હતા. તેઓની ભારતમાં ગોધરા આવવા માટેની ચાર જૂનની રેલવેની ટિકિટ પણ રિઝર્વેશન કન્ફેર્મ થઈ ગઈ છે. ત્યારે હવે ટૂંકા દિવસો વચ્ચે હોવાથી સત્વરે ભારત સરકાર...
ગોધરાથી બે માસ અગાઉ પાકિસ્તાનના કરાંચીમાં લગ્ન પ્રસંગે ગયેલા ૨૬ નાગરિકો લોકડાઉનને પગલે અટવાયા હતા. તેઓની ભારતમાં ગોધરા આવવા માટેની ચાર જૂનની રેલવેની ટિકિટ પણ રિઝર્વેશન કન્ફેર્મ થઈ ગઈ છે. ત્યારે હવે ટૂંકા દિવસો વચ્ચે હોવાથી સત્વરે ભારત સરકાર...
લોકડાઉન દરમિયાન સંખેડાના પેટાપરા છાપરિયા ગામની સીમમાં યુવકે ૩૦ ફૂટનો ઊંડો કૂવો ખોદી નાંખ્યો છે. કુવામાંથી પાણી મળ્યું છે. પાણી મળતા હવે કૂવાની આસપાસ ફર્મો ભરવામાં આવશે.
દાહોદના મંડાવાવ રોડ સ્થિત અગ્રવાલ સોસાયટીમાં ૨૩મી મેએ વહેલી સવારે દીપડો ઘૂસ્યો હતો. લોકોની બૂમાબૂમથી દીપડો પહેલાં એક કાર પાછળ લપાઈ ગયો પછી ત્યાંથી બહાર નીકળીને મુખ્ય માર્ગ પરની એક ફ્રૂટની લારી નીચે લપાઈ ગયો.
૧૯૯૪માં ઈન્કમટેક્સ વિભાગમાં એડિશનલ ડાયરેક્ટર ઈન્વેસ્ટિગેશન પદે રહી ચૂકેલા કેશવ સક્સેનાએ દિલ્હીમાં આપઘાત કર્યો હતો.
ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે નિસર્ગ નામના વાવાઝોડાએ પણ ભય ફેલાવ્યો છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે આ આફત રાજ્યમાં મુશ્કેલી સર્જે એ પહેલાં જ તંત્ર...
શક્તિધામ અંબાજી નજીક ગબ્બરની બખોલમાં રહેતા ચૂંદડીવાળા માતાજી બ્રહ્મલીન થયા બાદ ગબ્બરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પ્રમાણે કુટુંબીજનોની હાજરીમાં તેમને અશ્રુભીની...
ઐતિહાસિક નગર વડનગરમાંથી બૌદ્ધ ધર્મના વધુ અવશેષો તાજેતરમાં મળી આવ્યા છે. સંશોધકોએ ૨૪મી મેએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહથી હાથ ધરાયેલા પુનઃ ઉત્ખનન દરમિયાન...
મહેસાણા જિલ્લાના મોલીપુર ગામની ૩૦ વર્ષની પોઝિટિવ મહિલાએ ૧૬મી મેના રોજ જોડકાં ભાઈ-બહેનને જન્મ આપ્યો હતો. બંને બાળકો કોરોના પોઝિટિવ હતાં. વડનગર મેડિકલ ટીમ...
કોરોના વાઈરસ વિરુદ્ધની લડાઈમાં ભારત વિજયપથ પર આગળ વધી રહ્યો છે અને તેનો વિજય સુનિશ્ચિત છે તેમ વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું. એનડીએ સરકારના બીજા કાર્યકાળનું...
વર્ષો પહેલાં તાંબાના વાસણનું બહુ ચલણ હતું. અરે, ઘણા લોકો તો પોતાના ઘરમાં તેને સજાવીને પણ મૂકતાં અને આપણાં બાપ-દાદા તો તેમાં જ ભોજન કરતાં. આમ તો તે સમયે...