
દેશભરમાં કોરોનાના કાળચક્રએ કોહરામ મચાવવાનું ચાલુ રાખ્યું છે. એક તરફ દેશમાં લોકડાઉન – ૫.૦ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોરોનાના કેસમાં પણ જબરદસ્ત ઉછાળો...
દેશભરમાં કોરોનાના કાળચક્રએ કોહરામ મચાવવાનું ચાલુ રાખ્યું છે. એક તરફ દેશમાં લોકડાઉન – ૫.૦ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોરોનાના કેસમાં પણ જબરદસ્ત ઉછાળો...
રામ જન્મભૂમિ પરિસરમાં રામ મંદિર નિર્માણને લઇને તૈયારીઓ તેમજ ભૂમિ સમથળ કરવાનું કામ ચાલી રહ્યું છે. અહીં લોખંડની બેરિકેડિંગ હટાવવાનું કામકાજ પણ ચાલે છે....
આ સાથેની તસવીરમાં જોવા મળતાં ૮૮ વર્ષના દાદીમાનું નામ રુથ રડ છે અને તેઓ ટિકટોકના સુપરસ્ટાર એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી.
ગત સપ્તાહે ૨૮ મે, ગુરુવારે પૂજ્ય રામબાપાના ૧૦૦મા જન્મદિનની ઉજવણીમાં ભાવિકો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. કમનસીબે કોરોના લોકડાઉનના કારણે ૩૦ કરતા વધુ વર્ષથી...
કોરોના મહામારીના કારણે બીજા વિશ્વયુદ્ધ કરતાં પણ વધુ મૃત્યુ થઇ શકે છે. યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટોલના અભ્યાસમાં દાવો કરાયો છે કે બ્રિટનમાં કોરોના વાઇરસ, ખરાબ...
સુજ્ઞ વાચક મિત્રો, આપને યાદ છે? લગભગ બે દાયકા અગાઉ "ગુજરાત સમાચાર"માં "મારે કંઇક કહેવું છે?” નામની લેખમાળામાં વિવિધ વિષયો પર પોતાના મૌલિક, નિર્ભિક વિચારોને...
કોરોના મહામારીને પગલે વિમાનમાં વચ્ચેની સીટ ખાલી રાખવા એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ એરલાઇન્સને નિર્દેશ આપ્યા છે. ડીજીસીએ પોતાના આદેશમાં વધુમાં જણાવ્યું છે...
વિશ્વભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. વિશ્વમાં કોરોનાના ૬૪૨૭૯૧૫ કેસ બીજી જૂને નોંધાયા છે. વિશ્વભરમાં આ બીમારીમાંથી સાજા થયેલા લોકોનો આંક ૨૯૪૩૩૦૯ છે અને...
ઉનાળામાં કેરીની આ મોસમમાં અબાલ-વૃદ્ધ સૌને કેરી પ્રિય હોય છે. જોકે કેરીમાં શુગરનું પ્રમાણ ઊંચું હોવાથી ડાયાબિટીસ - મધુપ્રમેહના દર્દીઓ લોહીમાં શર્કરા વધી...
વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના તત્વાવધાનમાં કોવિડ-૧૯ને નાબૂદ કરવાના અભિયાનમાં સક્રિય કોરોના ફ્રંટલાઈન...