
યુએનની જનરલ એસેમ્બલીને સંબોધતા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત રાગ કાશ્મીર આલાપ્યો હતો. તેમણે ફરી એક વખત ભારત પર પાયાવિહીન આક્ષેપોની ઝડી વરસાવી...
યુએનની જનરલ એસેમ્બલીને સંબોધતા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને ફરી એક વખત રાગ કાશ્મીર આલાપ્યો હતો. તેમણે ફરી એક વખત ભારત પર પાયાવિહીન આક્ષેપોની ઝડી વરસાવી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સ્વચ્છ ભારત અભિયાન માટે બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા પ્રતિષ્ઠિત ‘ગ્લોબલ ગોલકીપર’ એવોર્ડથી સન્માનિત કરાયા છે....
લીધી પ્લેટ સફેદ નેપકિનને કાંટા અને વાડકીઉભો લાઈનમાં વિચાર કરતો છે ભૂખ લાગી ઘણીમારી જીભલડી હવે સળવળે ખાસ્સી દુઃખે પાવડીએવા સ્વાદભર્યા બુફે જમણ જ્યાં કુર્યાત...
હાલ ૨૧ વર્ષીય કરિશ્મા રાયચેદા જ્યારે ૧૮ વર્ષની હતી અને ડેમનફોર્ટ યુનિવર્સિટીમાં બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની ડિગ્રીનો અભ્યાસ કરતી હતી ત્યારે જ તેણે કોમ્યુનિટીને...
યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પટનના સેન્ટર ફોર શિખ એન્ડ પંજાબી સ્ટડીઝ દ્વારા જાણીતા શીખ આંત્રપ્રિન્યોર લોર્ડ રેમીન્દર (રેમી) રેન્જર CBEના પ્રવચન અને પ્રશ્રોત્તરીનું...
વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન
બ્રિટનના રાજકીય-સામાજિક ક્ષેત્ર સાથે જોડાયેલી ઘટનાઓની ઝાંખી
યુએન જનરલ એસેમ્બલી સમક્ષ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદ અને તેમના પોષનારાઓની આકરી ટીકા કરી છે અને ભારતે વિશ્વને યુદ્ધ નહિ બુદ્ધ આપ્યાં હોવાનું જણાવ્યું છે. નફરત અને હિંસાની માનસિકતાના વૈશ્વિક પડકારો સામે ભગવાન બુદ્ધના શાંતિના ઉપદેશ...
જગત જમાદાર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આખા વિશ્વમાં અને ખાસ કરીને ભારત અને યુદ્ધઘેલા પાકિસ્તાન વચ્ચે શાંતિની સ્થાપના કરાવીને નોબેલ પ્રાઈઝ અંકે કરી લેવાના અભરખા સેવે છે, પરંતુ ઘરઆંગણે જ નવી અશાંતિની આફતમાં ફસાઈ ગયા છે. અમેરિકી કોંગ્રેસે રાષ્ટ્રપ્રમુખ...
• શ્રી સ્વામીનારાયણ ટેમ્પલ સ્ટેનમોર, વુડ લેન, સ્ટેનમોર HA7 4LF ખાતે તા.૫.૧૦.૧૯ને શનિવારે સાંજે ૬.૩૦ વાગે સરસ્વતી પૂજન તેમજ તા.૮.૧૦.૧૯ને મંગળવારે રાત્રે ૮ વાગે દશેરા ઉત્સવ – રાવણ દહનનું આયોજન કરાયું છે. સંપર્ક. 020 8954 0205