Search Results

Search Gujarat Samachar

ત્રિશૂળિયા ઘાટ પર આણંદ જિલ્લાના યાત્રિકો ભરેલી બસ ૩૦મી સપ્ટેમ્બરે પલટી ખાતાં મૃતકાંક ૨૨ સુધી પહોંચ્યો છે. બસ પલટી ખાઈ જતાં મૃત તેમજ ઈજાગ્રસ્ત પ્રવાસીઓને...

આઝાદીની લડત માટે કામ કરનારાઓની પ્રથમ હરોળમાં પારસી સન્નારી મેડમ ભીખાજી કામાએ તેમની પ્રવૃત્તિ મહાત્મા ગાંધી પહેલાં આરંભી હતી. જર્મનીના સ્ટુટગાર્ટ નગરમાં...

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ની જોગવાઈ નાબૂદ કરીને રાજ્યની પુનઃરચનાને મુદ્દે ભારત દ્વારા લેવામાં આવેલા પગલાંને સાઉદી અરબે સમર્થન આપી દીધું છે. ૩જીએ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને સાઉદી ક્રાઉન પ્રિન્સ મહમદ બિન સલમાન વચ્ચે રિયાધમાં...

એક બકરીના કારણે કરોડો રૂપિયાનું નુક્સાન થાય તે માન્યામાં ન આવે તેવી બાબત છે. પરંતુ કોલ ઈન્ડિયા કંપનીને આ કારણથી જ જંગી નુક્સાન સહન કરવું પડ્યું છે. ઉપલબ્ધ માહિતી મુજબ કોલ ઈન્ડિયાના ભુવનેશ્વર સ્થિત યુનિટ મહાનદી કોલ્ડફિલ્ડ ખાતે કોલસાના ટ્રાન્સપોર્ટેશનની...

અમેરિકન મીખી ફરેરા પ્રોચેઝે સિંગાપોરના આશરે ૧૪ હજાર એચઆઇવી પોઝિટિવ નાગરિકોનાં બધા જ ડેટા મેળવીને તેમનાં નામ લીક કરી દીધાં હતાં. એ પછી તેણે સિંગાપોર પ્રશાસનને બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યું હતું. જોકે તે ઝડપાઇ ગયો હતો અને બાદમાં તેની વિરુદ્ધ...

સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક સામાન્ય સભા પછી યુગાન્ડાની રાજધાની કમ્પાલામાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મુદ્દે શાબ્દિક ચકમક ઝરી હતી. ૬૪મી કોમનવેલ્થ સંસદીય કોન્ફરન્સમાં પાકિસ્તાને કાશ્મીરમાં ભારતનાં લશ્કરની હાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા. પાકિસ્તાન...

પાકિસ્તાનના દોસ્ત ચીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ૨૮મીએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. તેણે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અને દ્વિપક્ષીય સમજૂતિ મુજબ આ વિવાદનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ. ચીનના વિદેશ પ્રધાન વાંગ...

એક અહેવાલ પ્રમાણે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા ઘોટકીમાં હિંદુવિરોધી હિંસાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સાંપ્રદાયિક હુમલો કરાવવાના અને હિંદુ સમાજને ભયભીત કરવાના ષડયંત્રનો હિસ્સો હતો. ૧૫ સપ્ટેમ્બરે સિંધમાં આવેલા ઘોટકીમાં હિંદુવિરોધ હિંસા...

‘અરે, તું ક્યાં ખોવાઈ ગઈ મમ્મી?’ તાન્યાએ એની મમ્મીને આમ જરા જોરથી હલબલાવીને કહ્યું અને તોરલ ફરી પાછી જાણે એ રૂમમાં પ્રવેશી. વહાલી દીકરીના માથા પર હાથ મુકીને બોલી, ‘બેટા, તારી મમ્મી જેવડી હતી ને એ ઉંમરના સ્મરણમાં અત્યારે જતી રહી હતી.’ બંને નજર...

જીવન અને મૃત્યુ બંને એક દોરીના બે છેડા છે? જીવન એટલે શરૂઆત અને મૃત્યુ એટલે અંત એવું ખરું? કે પછી સનાતન શાસ્ત્રોમાં કહ્યું તેમ એક ચક્રમાં જીવન અને મૃત્યુ માત્ર પડાવરૂપ છે? નિરંતર ચાલતા ક્રમમાં જીવન અને મૃત્યુ માત્ર નાટકનો એક અંક છે, વાર્તાનું...