Search Results

Search Gujarat Samachar

રિશિ કપૂર અને ઈરફાન ખાન અલગ અલગ પ્રકારના અભિનય માટે પ્રખ્યાત હતા, પરંતુ દર્શકોના દિલોમાં બંનેએ વિશેષ સ્થાન જમાવ્યું છે. હિન્દી સિનેજગતના આ ખાસ સિતારાઓએ...

ભારતમાં બી.આર. ચોપરાની મહાકથા ‘મહાભારત’ શ્રેણીનું પ્રસારણ કરવાનું જાહેર કરાયાના પગલે કલર્સ ચેનલના આંતરરાષ્ટ્રીય ડિસ્ટ્રિબ્યુટર્સ IndiaCast UK Ltd દ્વારા...

ગરિમા કોઠારી નામની ભારતીય મહિલાનો મૃતદેહ ૨૬ એપ્રિલના રોજ જપ્ત કરાયો હતો. તેમના શરીરના ઉપરના ભાગમાં ઇજાના અનેક ચિહ્નો જોવા મળ્યા હતા. રિજિયોનલ મેડિકલ એક્ઝામિનરના...

આજકાલ કોરોનાના પડછાયે નજર પુસ્તકો તરફ જાય અને તરેહવારની દુનિયા આપણી આંખો સામે ખૂલી મૂકી દે તેનો અનુભવ ઘણાને થતો હશે. અઢી હજાર પુસ્તકો હોય ત્યાં કોને પસંદ...

એક સદીથી ય વધારે સમયથી જે પરિવાર વતન છોડીને વિદેશમાં વસે અને છતાં જલકમલવત્ રહીને પરભોમમાં, પરસંસ્કૃતિથી ઘેરાયેલા રહેવા છતાં ભારતીયતા સાચવી રાખે તેવા પરિવાર...

કિશોરી પેડનેકર મુંબઈમાં મેયર તરીકેની જવાબદારી તો સુપેરે સંભાળે જ છે, પણ સરાહનીય બાબત એ છે કે તેઓ રાત્રે નર્સ તરીકે સેવા આપી રહ્યાં છે. કોરોનાના દર્દીઓની...

કોરોના વાઇરસે દેખા દીધા બાદ ‘ક્વોરેન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરેન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીની...

પ્રિય વાચક મિત્રો, આપના પ્રિય સમાચાર સાપ્તાહિકો ગુજરાત સમાચાર - Asian Voice આજે પાંચમી મે ૨૦૨૦ના રોજ ૪૮મો સ્થાપનો દિન ઉજવી રહ્યા છે. આનંદનો આ અવસર આપના...

ભારતમાં આગામી ૨૪મી મે સુધીમાં કોરોનાનો કેર ૯૭ ટકા સુધી ઓછો થઈ જશે અને ૪થી જૂન સુધીમાં તો દેશ ૯૯ ટકા કોરોનામુક્ત થઈ જશે. દેશમાં ૩૧મી જુલાઈ સુધીમાં કોરોનાનું...