Search Results

Search Gujarat Samachar

હીરાઉદ્યોગમાં ભીષ્મ પિતામહ તરીકે ઓળખાતા અને અરુણકુમાર એન્ડ કંપની તથા રોઝી બ્લ્યૂ ડાયમંડ કંપનીના સ્થાપક અરુણ મહેતા (ઉં ૮૦)નું રવિવારે મુંબઈમાં નિધન થયું હતું. ૧૨મી જૂને મુંબઈમાં નિવાસ સ્થાને બાથરૂમમાં પગ લપસી જતાં અરુણ મહેતા કોમામાં સરી પડ્યા...

કોરોનાને કારણે વૈશ્વિક બજારમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીને મોટો ફકટો પડ્યો છે. મુંબઈ હીરાબજાર હજુ તો હમણાં જ શરૂ થયું છે ત્યાં જ બે હીરા વેપારીઓ ગાયબ થઈ જતાં લેણદારો અને અન્ય હીરા ઉદ્યોગકારોમાં દહેશત ફેલાઈ છે. જે બે વેપારી ગાયબ થયા તેમના લેણદારો અને...

અમેરિકાના ન્યૂ જર્સીમાં રહેતા બોરસદ તાલુકાના વાસણા-બો ગામના ગુજરાતી યુવકનું કોરોનાથી મોત થયું હોવાના સમાચાર ૧૩મી જૂને મળ્યાં છે. થોડાંક વર્ષો પૂર્વે ન્યૂ જર્સીમાં સ્થાયી થયેલો શૈલેષ પટેલ નામનો યુવક કોરોના સંક્રમિત થયો હતો.

પાકિસ્તાનની રાજધાની સ્થિત ભારતીય દૂતાવાસના બે કર્મચારી સોમવાર સવારથી લાપતા બન્યા હતા. સમાચાર હતા કે સોમવારે સવારે ઇસ્લામાબાદ સ્થિત ભારતીય દૂતાવાસમાં તહેનાત સીઆઇએસએફના બે ડ્રાઇવર કોઇ કામ માટે એક જ વાહનમાં દૂતાવાસની બહાર નીકળ્યા હતા, પરંતુ તેઓ...

થિંસારાન ગામમાં રહેતા ૪૧ વર્ષના જયંતી ઠાકોર લગ્ને લગ્ને કુંવારા હતા. પહેલાં લગ્નથી એક દીકરો હતો અને થોડા સમયમાં રંગની મિજાજના જયંતીને બીજી એક સ્ત્રી સાથે પ્રેમ થયો હતો. એ પછી તેણે ગામની પંચાયતમાં છૂટાછેડા પણ લીધા. એ પછી કોર્ટમાં છૂટાછેડા લીધા....

કોયલી ગામના ૧૯ વર્ષના યુવક અશ્વિનસિંહ રામસિંહ ચૌહાણ (ઉ. ૧૯)ને કોરોના ભરખી ગયો હોવાના અહેવાલ છે. ખેતમજૂરી કરતા આ યુવક અશ્વિનને હોસ્પિટલમાં ભરતી કરાયાના ૨૪ કલાકમાં જ ૧૪મી જૂને તેનું મોત થયું હતું. આ મોતની ઘટના સાબિત કરે છે કે કોરોના કેટલો ખતરનાક...

અમરનાથ યાત્રાનો પ્રારંભ આ વર્ષે ૨૧ જુલાઈથી થશે અને યાત્રા ૩ ઓગસ્ટ સુધી કરી શકાશે. દરમિયાન આ વર્ષે યોજાનારી યાત્રામાં રોજ ફક્ત ૨૦૦૦ યાત્રિકોને જ પરવાનગી અપાય એવી શકયતા છે. કોરોના વાઇરસના ઉપદ્રવના લીધે આ વર્ષની યાત્રા બાલતાલના ટૂંકા રૂટ પરથી યોજાશે.

સરકારી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવારમાં ગેરવ્યવસ્થા અને મૃતદેહોની દુર્દશા મામલે સુપ્રીમ કોર્ટે ૧૨મી જૂને દિલ્હી સરકારને ઠપકો આપતાં કહ્યું કે, અહીં સ્થિતિ ખરાબ, ભયાવહ અને દયનીય છે. 

• પાકિસ્તાનના તોપમારામાં એક જવાન શહીદ • ઉત્તર પ્રદેશમાં દલિતો પર હુમલો • પત્રકાર વિનોદ દુઆને દેશદ્રોહના કેસમાં રાહત• લશ્કરે તૈયબાની મહિલા જાસૂસની ધરપકડ • અયોધ્યા બાદ કાશી-મથુરાનો વિવાદ• ટીપીજીએ રિલાયન્સ જીયોનો ૦.૯૩ ટકા હિસ્સો ખરીદ્યો• ૨૧ જૂનના...

રેતીની કિંમત શું? કદાચ તમે કહેશો એક પેની પણ નહિ, પણ રખે તેવું માનતા. બદનામ તાનાશાહ કિમ જોંગ ઊનના નેતૃત્વના હેઠળ નોર્થ કોરિયાએ વીતેલા એક વર્ષમાં માત્ર દરિયાઇ...